SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३१२-३१३ श्रामण्यहीन-अवस्था ના [ ૧૪૩ जया य पूइमो होइ, पच्छा होइ अपूइमों । राया व रज्जपभट्ठों, स पच्छा परितप्पई ॥ जया य माणिमो होइ, पच्छा होइ अमाणिमो। सेहि व्व कपडे छूढो, स पच्छा परितप्पई ॥ જ્યારે સંયમી હોય છે ત્યારે પૂજ્ય હોય છે અને ચારિત્રથી પતિત થયા પછી અપૂન્ય થઈ જાય છે ત્યારે રાજ્ય-ભ્રષ્ટ રાજાની જેમ તે સાધુ પશ્ચાત્તાપ કરે છે. જ્યારે સાધુ માન્ય હોય છે અને શીલથી ભ્રષ્ટ થયા પછી અમાન્ય થઈ જાય છે, ત્યારે નાનકડા ગ્રામમાં પરિત્યકત શ્રેષ્ઠીની માફક તે પાછળથી પરિતાપ કરે છે. તે ભ્રષ્ટ સાધુ જ્યારે યુવા અવસ્થા વીતી જતાં સ્થવિર (વૃદ્ધ) થઈ જાય છે, ત્યારે તે ગલ (કાં) ગળી જનાર મત્સ્ય-માછલીની જેમ પશ્ચા जया य थेरओ होइ, समहक्कंतजोव्वणो । मच्छो व्ध गलं गिलित्ता, स पच्छा परितप्पई ॥ जया य कुकुडंबस्स, कुतत्तीहि विहम्मद । हत्थी व बंधणे बद्धों, स पच्छा परितप्पई ॥ - જ્યારે સંયમત્યાગી સાધુ કુટુંબની દુષ્ટ ચિંતાએથી પ્રતિહત થાય છે, ત્યારે વિષયની લાલચથી બધનમાં બાંધેલા હાથીની જેમ પાછળથી પરિતાપ ત્યારે વિશ્વ હિંદ ચિંતા iધેલા હો पुत्तदारपरिकिण्णो, मोहसंताणसंतओ । पंकोंसन्नो जहा नागो, स पच्छा परितप्पई ॥ अज्ज अहंगणी होतो, भावियप्पा बहुस्सुओ। जर हूं रमते परियाप, सामाणे जिणदेसिए ॥ –ા . પૂ. , IT. -૨ ૩૩. નો જવાબ મદવારું, ન ન કરવ૬ अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्दह बन्धणं से ॥ आउत्तया जस्स न अस्थि काइ, इरियाए भासाए तहेसणाए । आयाणनिक्खेवदुगुन्छणाए, न वीरजायं અgar૬ માં છે चिरं पि से मुण्डरुई भवित्ता, अथिरब्बए तवनियमेही भई। चिरं पि अप्पाण किलेसइत्ता, न पारण होइ, દુ સંverઇ છે “ ” મુદ્દા નદ સે તારે, अयन्तिप कूडकहावणे वा । राढामणी वेरुलियप्पगासे, __ अमहग्घए होंइ य जाणएसु ॥ कुसीलिंग इह धारइत्ता, इसिज्झये जीविय वृहइत्ता । असंजए संजयल.८पमाणे, घिणिघायमागच्छ से चिरं पि ॥ પુત્ર અને સ્ત્રીથી ઘેરાયેલો, દર્શનમોહનીયાદિ કર્મોથી સંતપ્ત થયેલ તે સાધુ કીચડમાં ફસાયેલા હાથીની જેમ પાછળથી પરિત થાય છે. - જે હું ભાવિતાત્મા અને બહુકૃત થઈને જિનોપદશિત સાધુ-સંબંધી રાારિત્રમાં રમણ કરતા હિત તે આજે હું આચાર્ય હેત. ૩૧૩. “જે મહાવતેને સ્વીકાર કરી તેમનું યથાયોગ્ય પાલન કરતા નથી, જે પિતાના આત્માને નિયત કરતા નથી, જે રસોમાં મૂછિત હોય છે, તે બંધનનું મૂળ છેદી શકતા નથી.' ઈચ, ભાષા, એવાણા, આદાન-નિક્ષેપ અને ઉરચાર-પ્રસ્ત્રવણની પરિસ્થાપનામાં જે સાવધાનીથી વર્તતો નથી, તે વીરપુરુષના માર્ગનું અનુમાન કરી શકતા નથી.' જે વતામાં સ્થિર નથી, વત અને નિયમને આચરી શકતા નથી, તે લાંબા કાળથી મુંડનમાં રૂચિ રાખવા છતાં પણ અને લાંબા કાળ સુધી આત્માને કષ્ટ દેવા છતાં પણ સંસાર પા૨ પામી શકતા નથી.” જે પિલી મુઠ્ઠીની જેમ અસાર છે, બેટા સિાની જેમ અપ્રમાણિત છે, કાચને મણિ હોવા છતાં પણ જે પુર્યની જેમ ચમકે છે તે જાણકાર દક્તિઓની દષ્ટિમાં મૂલ્યહીન બને છે.” “જે કુશીલ વેષ અને રષિ-વજને (જોહ૨ણું આદિ મુનિ ચિહને) ધારણ કરી તેના દ્વારા આજીવિકા ચલાવે છે, અસંયમી હોવા છતાં પિતાને સથમી કહે છે તે ચિરકાળ સુધી વિનાશને પામે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy