SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ ] चरणानुयोग अणुसोयसुडोलोगो अणुसोओ संसारो * पडिलोओ आसवो सुविहियाणं । " पडिसोओ तस्स उत्तारो तुम्हा आयारपरक्कमेण, संघरसमाहिबहुलेणं । वरिया गुणा य नियमाय होति साहूण दवा ॥ —૧.પૂ. ૨, ૫, ૨-૪ सामण्ण हीणाणं अवट्टिई३११. धम्मा भई सिरिओषवेयं, जन्नग्गि विज्झायमिवन्पतेयं हीलति णं दुब्बिहिय कुसीला आमण्यहीन अवस्था धम्मो अयसो अकित्ती, दादुदिये घोरविसे व नागे ॥ चुयस्स धम्माउ अहम्मसेविणी, Jain Education International दुधामधेज्जं च पिडुज्जणम्मि संभिन्नवित्तस्स य ओ गई ॥ भुजित भोगाई पसज्झ वेयसा, तहाविहं कट्टु असंजमं बहु । गई च गच्छे अणभिशियं दुहं, योदी य से न सुलभा पुणो पुणो ॥ —સ, જૂ. ર, ૧. ૨૨-૨૪ ૩૨. નયા ય ચર્ફે ધમ, ગળો મોંજારના ! से तत्थ मुच्चिर वाले, आया नावाई ॥ ના ઓધાવિયો તો, યંત્રો ય પહથ્થો અમ सम्बधम्मपरिम्भट्ठो स पच्छा परितप्यई ॥ जया य वंदिमों होंइ, पच्छा होंइ अवंदिमों देवया व या ठाणा, स पच्छा परितप्पई ॥ ૩૧૧. सूत्र ३११-३१२ સસાર અનુદ છે અને તેમાંથી પાર પામવુ પ્રતિસ્રોત છે. જે સાધુ મહાત્મા છે તેઓને આશ્રવ (ઇન્દ્રિયજય રૂપ વ્યાપાર) પ્રતિસ્રોત છે. અનુસ્રોત સ ́સાર છે ( જન્મ મરણની પપ્પા છે ) અને પ્રતિત તેનો ઉત્તાર (જન્મ મચ્છુને પાર કરવાના ઉપાય) છે. નથી જે નિએ માથા-પાલનમાં પાકની છે તેમજ સવ-સમાધિમાં ચુક્ત છે તેઓએ પેાતાના વિહાર, મૂલાત્તરગુણ અને નિયાદિ જે સમયે આચવા યોગ્ય હોય તે યથાયોગ્ય આચરવા જોઈ એ. સાધુત્તાથી પતિત દશા - F જેના કાર્યો એથી લેવામાં આવી છે એવા ઝેરીલા સાપની સાધારણ લાડ પણ અવહેલના કરે છે. તે જ પ્રમાણે ધ'થી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સપત્તિથી પત્તિત થયેલા, ઠરી ગયેલા યજ્ઞાના અગ્નિ જેવા નિાવિહિન સાધુનો દુશા રીએ પણ તિરસ્કાર કરે છે. ધમ થી દૂર થયેલ અમસેથી અને ચારિત્રના બંગ કરનાર સાધુ આ જ મનુષ્યજીવનમાં ધર્મનું આચરણ કરે છે. તેની એઇજતી થાય છે. સાધા રણ લેાકામાં પણ તે અદનામ થાય છે અને તેની અધોગતિ થાય છે. ધથી પતિત થયેલા, અધમને સેવનાશ અને પોતાના વનિયમોથી ભ્રષ્ટ થયેલા સાધુએને આ લેફમાં અપયશ નિંદા આદિ જેવા ગેરલાભા થાય છે અને જીવનના અતે પલાકમાં પણ અધમના ફળસ્વરૂપ અધમ ગતિ પ્રાપ્ત થાય છે. મૈં સયંસક સાધુ ચિત્તથી બા ભાગહીને તથા તે પ્રકારનાં ઘણાં અસયમનાં કાર્યો કરીને અનિષ્ટ દુઃખપૂર્ણ ગતિમાં જાય છે અને વારવાર જન્મ-મરણુ કરવા છતાં પણ તેને બેાધિ સુલભ થતી નથી. ૩૧ર. જ્યારે અનાથ સાધુ ભાગોના કારણથી ચારિત્રપ'ને છોડે છે ત્યારે તે અજ્ઞાની ફાસભાગોમાં મૂચ્છિત હોવાથી ભવિષ્ય કાળને સારી રીતે જાણુતા નથી. જ્યારે કાઈ સાધુ ચારિત્ર-ધમ થી ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારે તે સ-ધ થી સર્વ રીતે ભ્રષ્ટ થઈ પૃથ્વી પર પતિત થયેલા ઇન્દ્રની જેમ પાછનથી પરિતાપ કરે છે. જ્યારે સાધુ સથમમાં રહે છે ત્યારે વદનીય અને છે અને સચમ છેડયા પછી અવંદનીય અની હાથ છે. તે સાધુ પોતાના સ્થાનથી અત્ત થયેલ દેવતાની માફક પાછળથી પરિતાપ ફરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy