SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १५५१-५३ पात्र कारण निवासकरण प्रायश्चित्त सूत्र चारित्राचार ७२५ जे भिक्खू पडिग्गहाओ तेउक्कायं नीहरइ, नीहरावेइ, જે ભિક્ષુ પાત્રમાંથી સચિત્ત અગ્નિ કાઢે છે, કઢાવે नीहरियं आहट देज्जमाणं पडिग्गाहेइ. पडिग्गाहेंतं छ, ढीने नारनु पात्र छ, (पावे ) वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पडिग्गहाओ कंदाणि वा, मुलाणि वा, ४ भिक्ष पात्रमाथी सथित्त , भूण, पत्र, ५०५, पत्ताणि वा, पुप्फाणि वा, फलाणि वा नीहरइ, ફળ કાઢે છે, કઢાવે છે, કાઢીને દેનારનું પાત્ર લે છે, नीहरावेइ, नीहरियं आहट देज्जमाणं पडिग्गाहेइ - (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. पडिग्गाहेत वा साइज्जइ । जे भिक्खू पडिग्गहाओ ओसहि-बीयाई नीहरइ, જે ભિક્ષુ પાત્રમાંથી ઔષધી અર્થાતુ ઘઉં આદિ ધાન્ય नीहरावेइ, नीहरियं आहट देज्जमाणं पडिग्गाहेइ, તથા જીરા આદિના બીજ કાઢે છે, કઢાવે છે, કાઢીને पडिग्गाहेंतं वा साइज्जइ । દેનારનું પાત્ર લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खु पडिग्गहाओ तसपाणजाई नीहरइ, જે ભિક્ષુ પાત્રમાંથી ત્રસ આદિ જીવજંતુને કાઢે છે, नीहरावेइ, नीहरियं आहद देज्जमाणं पडिागाहेइ, કઢાવે છે) કાઢીને દેનારનું પાત્ર લે છે, (લેવડાવે છે) पडिग्गाहेंतं वा साइज्जइ । લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्धाइयं । (प्रायश्यित्त) सावे.छ. -नि. उ. १४, सु. ३५-४० पडिग्गहणीसाए वसमाणस्स पायच्छित्त सुत्ताई पात्रमाटे(स्थणे) रवानां प्रायश्चित्त सत्र: १५५१. जे भिक्खू पडिग्गहणीसाए उडुबद्धं वसइ, वसंतं १५५१.४ भिक्षु पात्र माटे तुमय (631301२भी ) वा साइज्जइ । રહે છે, (રાખે છે) રહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पडिग्गहणीसाए वासावासं वसइ, वसंतं જે ભિક્ષુ પાત્ર માટે ચાતુર્માસમાં રહે છે, (રાખે છે) वा साइज्जइ । રહેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं । आवेछ. -नि. उ. १४, सु. ४४-४५ ओभासिय-जायणाए पायच्छित सत्ताई માંગી-માંગીને યાચના કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર: १५५२. जे भिक्खू णायगं वा, अणायगं वा, उवासगं वा, १५५२.भिक्षु स्व४न, परि४1, Gपास, अनुपास अणुवासगं वा गामंतरंसि वा, गामपहंतरंसि वा પાસેથી, ગામમાં કે માર્ગમાં, પાત્ર માંગી માંગીને पडिग्गहं ओभासिय ओभासिय जायइ, जायंतं वा યાચના કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે साइज्जइ । जे भिक्खू णायगं वा, अणायगं वा, उवासगं वा, જે ભિક્ષુ સ્વજન, પરિજન, ઉપાસક, અનુપાસકને अणुवासगं वा परिसामज्झाओ उट्ठवेत्ता पडिग्गह પરિષદૂમાંથી બોલાવી તેમની પાસેથી માંગી-માંગીને ओभासिय ओभासिय जायइ, जायंत वा साइज्जइ । પાત્રની યાચના કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન उग्घाइयं । -नि. उ. १४, सु. ४२-४३ (प्रायश्चित्त) भावछे. णियगादि-गवेसिय पडिग्गह धरणस्स पायच्छित्त सुत्ताई- ५४नागवितात्रयवान प्रायश्चित्त सत्र: १५५३. जे भिक्खू नियग-गवेसियं पडिग्गहं धरेइ, धरैत १५५3.मिनि४४ गवेषित (पोताना स संबंधीनां वा साइज्जइ । આપેલા) પાત્રને પ્રાપ્ત કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. छ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy