SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] જાનુઘોr તૃતીક - મસ - રાધના सूत्र ५५६ से अणुपविसित्ता गाम वा जाव-रायहाणि वा णेव सयं अदिण्णं गेण्हेज्जा, णेवण्णेणं अदिण्णं गेण्हावेज्जा, णेषणं अदिषणं गेहूं पि समणुजाणेज्जा । –આ. . ૨, ૫, ૭, ૩, ૬, શું. ૬ ૦૭(-૩) સાધુ થામ યાવત રાજધાનીમાં પ્રવેશ કરી તે વગર રજાએ (કોઈ પણ પદાર્થને ગ્રહણ કરે નહિ, બીજા પાસે ગ્રહણ કરાવે નહિ તથા અદત્ત ગ્રહણ કરનારનું અનુમોદન કરે નહિ. अदिनादाण महव्वयस्स पंच भावणाओકફ, અદાર હર મને ! મદદ પુત્રવામિ સદઉં આરિવાજા તુતીય મહાવત અને તેની પાંચ ભાવના :પપ૬, ભરત ! ત્યારબાદ હવે હું ત્રીજા મહાબતને સ્વીકાર કરું છું. તેના સંદર્ભમાં હું સર્વ પ્રકારે અદત્તાદાનનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરું છું. તે આ પ્રમાણે છે से गामे वा नगरे वा अरण्णेषा अप्पं वा बहुं घर अणं वा थूलपा चित्तमंत वा अचित्तमंत वा णेव सय अदिण्णं गेण्हेज्जा, णेवण्णं अदिण्णं गेण्हावेज्जा अण्णं पि अदिण्णं गेण्हतं ण समाजाणेज्जा जावज्जीवाए तिघि तिषिहेणं मणसा वयसा कायसा तस्स भंते ! पडिक्कमामि-जाव-चोसिरामि । તે (ગ્રાહ્ય પદાર્થ) ગામમાં હય, નગરમાં હોય, અરણ્યમાં હિય, અ૯પ હોય, અધિક હોય સૂક્ષ્મ હોય, સ્થળ હેય (નાનું હોય કે મેટું હિચ). ચિત્ત હોય કે અચિત્ત હૈય, તેને તેના સ્વામીએ આપ્યા વિના હું ય ચહણ કરીશ નહિ, બીજા દ્વારા (પદાથ આપ્યા વિના) ગ્રહણ કરાવીશ નહિ, તથા અદત્તાદાન ગ્રહણ કરનારનું અનુદન કરીશ નહિ, જીવનપયત ત્રણ કરણ તથા મન-વચન-કાયા એ ત્રણ વેગથી હું આ પ્રતિજ્ઞા કરું છું. સાથે જ હું પૂર્વકૃત અદત્તાદાન રૂપ પાપનું પ્રતિક્રમણ કરું છું. યાવત્ પોતાની સાક્ષીએ અદત્તાદાન પાપને સગ (ત્યાગ) तस्सिमाओ पंच भाषणाओ भघंति । ત્રીજી મહાવતની પાંચ ભાવનાઓ : ૧. તથિમાં પઢની માતા–ત્રપુરારિ રમતો - हजाई से निम्गंथे। वे.वली बूया-अणणुवीय मितोग्गहजाई से णिग्गंथे अदिण्णंगेण्हेज्जा। अणुवीयि मितोग्गहजाई से निग्गंथे, णो अणणुवीयि मितोग्गहाई त्ति पढमा भावणा। ૧. એ પાંચમાંથી પ્રથમ ભાવના આ પ્રમાણે છે- જે સાધક પહેલાં વિચાર કરી પરિમિત અવગ્રહની યાચના કરે છે તે નિગ્રંથ છે, પરંતુ વિચાર કર્યા વગર પરિમિત અવગ્રહની ચાચના કરનાર (નિગ્રંથ) નથી. કેવળી ભગવાને કહ્યું છે કે, જે વગર વિચાર્યું પરિસિત અવગ્રહની યાચના કરે છે, તે નિગ્રંથ અદત્ત ગ્રહણ કરે છે, માટે તદનુરૂપ ચિંતન કરી પરિમિત અવગ્રહની યાચના કરનાર સાધુ નિર્ચથ કહેવાય છે, ન કે વગર વિચાર્યું મર્યાદિત અવચહની યાચના કરનાર. આ પ્રમાણે પ્રથમ ભાવના થઈ. ૨. બહાર ઢોરા માવળા-gomવિય પાનभोयणं भोई से जिग्गंथे, जो अणणुण्णविय Frળા-ભયો ! ૨. ત્યારબાદ બીજી ભાવના આ છે- ગુરુજનેની આજ્ઞા લઈ, આહાર પણ ઈત્યાદિનું સેવન કરનાર નિગબ્ધ હોય છે. આજ્ઞા વગર આહારપાણી આદિને ઉપયોગ કરનાર નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy