SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीय महावतः स्वरूप-आराधना ચારિત્રાચાર [ ૩૦૧ તૃતીય મહાવત તૃતીય મહાવ્રત સ્વરૂપ અને આરાધના-૧ ततियमहव्वयस्स आराहणा पण्णा ત્રીજી મહાવતની આરાધનાની પ્રતિજ્ઞા - કકક, અદારે મત્તે ! મદદવા વિન્નાલાળા ૫૫૪. ભલે! ત્યારબાદ ત્રીજી મહાવ્રતમાં અદત્તાદાનથી તેમvi ! વિરત (નિવૃત્ત થવાનું હોય છે. सव्वं भते! अदिनादाणं पच्चक्खामि ।' ભત ! હું સર્વ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરું से गामे घा, नगरे वा, रन्ने वा अप्पं वा, છું. જેમ કેવઘુ ઘા, અg' વા, ધૂરું વા, વિત્તમંત ઘા, ગામમાં, નગરમાં અથવા અરણ્યમાં (કઈ પણ) અ૫ અથવા વધારે, સૂક્ષ્મ અથવા સ્થલ अचित्तमंतं चा। રચિત્ત (સજીવ) હેય અથવા અચિત્ત ( નિવ). से य अदिण्णादाणे चउविहे पण्णत्ते, तं जहा તે અદત્તાદાન ચાર પ્રકારનાં છે, જેમ કે ૨. વબો, ૨. થેનો , ૧ દ્રયથી, ૨-ક્ષેત્રથી, ૩-કાળથી, ૪-ભાવથી, ૩. શાસ્ત્ર, ૪. મારા १. दव्यओं अप्पं वा बहुधा अणुचा थूलं ૧. દ્રવ્યથી -અપ અથવા વધારે, સૂક્ષ્મ वा चित्तमतं वा, अचित्तमंतं वा, અથવા સ્થળ, સચિત્ત અથવા અચિત્ત. ૨. ક્ષેત્રથી–ગામમાં, નગરમાં અથવા અરણ્યમાં. २. खेत्तओ गामे वा, नयरे घा, अरण्णे बा, ૩, કાળથી-દિવસમાં અથવા રાત્રિમાં. ३. कालओ दिया था राओ वा ૪. બાવચી અ૫ મૂલ્યવાળી અથવા રાહુ४. भावओ अप्पग्धे वा महग्धे वा ।। મૂલ્યવાd. नेय सयं अदिन्नं गेण्हेज्जा, नेवन्नेहिं अदिन्न કઈ પણ અદી વસ્તુને હું સ્વય' ગ્રહણ गेण्हावेज्जा, अदिन्न गेण्हते वि अन्ने न કરીશ નહી, બીનથી અદત્ત વસ્તુને ગ્રહણ समणुजाणेज्जा, जावज्जीवाए तिविहं तिविहेणं કરાવીશ નહિ અને અદત્ત વસ્તુ શહણ કરનારનું અનુદન પણ કરી નહાવજીવન શુકરણ मणेणं पायाए कारण न करेमि न कारवेमि વણ યોગથી-મનથી, વચનથી, કાયાથી કરીશ करत पि अन्न न समणुजामि ।। નહિ, કરાવીશ નહિ અને કરનારનું અનુમેદન vણ કરીશ નહિ. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि ભદ્ર! હુ પૂર્વે કરેલાં અદત્તાદાનથી નિવૃત્ત अप्पाणं वोसिरामि । થાઉં છું, તેની નિંદા કરું છું, ગહ કરું . અને આદમ (કષાય)ને યુન્સગ કરું . तच्चे भंते ! महव्वए उवडिओमि सब्याभो ભંતે ! હું ત્રીજા મહાવતમાં સ્થિત થાઉ अदिनादाणाओ वेरमणं । છું. આમાં સર્વ અદત્તાદાનની વિરતિ હોય છે. –27. 8. ૪, મુ. ૨ ૩ ५५५. "समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते ૫૫૫, (મુનિ દીક્ષા લેતાં રસમયે એવી પ્રતિજ્ઞા કરે છે) अपस परदत्तमोई पावं कम्म णो करिस्लामि" ...“હવે હુ શ્રમણ બની જઈશ. અણગાર, सि समुहाए "सव्वं भंते ! अदिण्णादाणं અકિંચન (અપરિગ્રહ), અપુત્ર(પુત્રાદિ સંબંધોપત્તામિ ” થી મુક્ત), અપશુ (વિપદ-ચતુષદાદિ પશુએના સ્વામિત્વથી મુક્ત) તેમ જ પરદજી (બી ગૃહસ્થ દ્વારા પ્રદત્ત ભિક્ષામાં પ્રાપ્ત આહારાદિનું સેવન કરનાર) થઈ હવે હું કઈ પણ હિંસાદિ પાપકર્મ કરીશ નહિ.” આ પ્રમાણે સંયમ પાલન માટે ઉસ્થિત-સમુદ્યત થઈ કહે છે...ભતે ! હું આજ સમસ્ત પ્રકારના અદત્તા દાનનું પ્રત્યાખ્યાન કરું છું.” १. दत सोहणमाइस्स, अदत्तस्स विवज्जण अणवेसणिज्जस्त, गेहणा अवि दुक्कर ॥ –37. ૩૫. ૨૧ , ૨૮ २. चित्तमंतमचित्त वा अप्पं वा जइ वा बह' । द'तसोहणमेत पि ओमाह सि अजाइया -दस. अ. ६,गा १३ :: કાળ,"ા રાજા, મજા આવે કે મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy