SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ ] २. आसुरिय किध्दिसत्तणं जणेन च हासं । तम्हा दास न सेवियध्वं । જીવાવાર-વિમ-માવના: ઉવાર एवं मोणेण भाविओ भवद अतरप्पा | संजम-कर-चरण- नयण- वयण सूरो सच्चज्जवસપો । -૧. સુ. ૨, ૩. ૨, સુ. - उवसंहारों५५१. एवमिणं संवरस्स दारं सम्म सवरिय हो सुपणिहिय । मेहिं पंचवि कारणेहिं मण-वयण कायपरिरक्खिहिं निच्चे आमरणतं च एस जोगेा णेयव्वो घितिमया मतिमया अणासवो अकलुसो अच्छिदो अपरिसावी असंकि लिट्ठो सम्ब-जिणमशुण्णाओ । एवं वितिय संवरदारं फासिय पालिय सोहियं तीरिय किट्टिय अणुपालिय आणाप आराहिय भव । एवं नायमुनिना भगवया पन्नविय परुचिय पसिद्धं सिद्धरसासणमिणं आघवियं सुदेसिय પુસાપ —૧. સુ, ૨, શ્ર, ૨, , ૬-૮ उन्हं अवयणादण निसेहो ५५२. नो कप्पर निधाण वा निम्गंधीण या इमाई छ अवयणाई बस, तं जहा ૨. દરિયયયખે, ४. फरुसवणे ૬. અથવા, ૨. બસિયન ५. गारस्थियवय गे, ६. विओोसवियं वा पुणो उवीरिए । ' -૧. ૩, ૬, સુ. ર अह ठाणाइथं निवेदो५५१. कोहे माणे य मायाण लोभे व उचउत्तया । हासे भए मोहरिए विगहीसु तहेव च ॥ स्वाद अट्ट ठाणाई परिवजितु संजय | असावज्जे मिय' काले भासं भासेज्ज पद्मर्थ ॥ ૩૧. ૬, ૨૪, ૫, ૬-૨૦ ૨, ગ, મ, ૬, મુ. ૧૨૭ / Jain Education International सूत्र ५५१-५५३ આ પ્રમાણે જે અતરાત્મા મૌનથી ભાવિત થાય છે. તેનાં હાલ, પગ, નેત્ર તથા સુખની પ્રવૃત્તિ ચનાપૂર્વક રા’મિત બની અથ છે. તથા તે શો અને સરલ સત્યથી પરિપૂ થાય છે. ૫૫૧. ઉપસ’હાર ઃ આ પ્રમાણે મન, વચન અને કાયાથી રક્ષિત આ પાંચ ભવનાવાળુ' સર દ્વાર-રાત્ય મહાવત-સમ્યક્ પ્રકારે આપવું તથા સુપ્રણિહિતસ્થાપિત કરવું તે, એ દીવાન તથા મિાન સાધકે સમપુર ઈએ કે શાપ્રથના નિરાધ કના નિર્મા, અદ્રિરૂપ - કમરૂપ - જશ જેમાં વૈશી શકય નથી તે ક્રમબધના પ્રથાથી રહિત, સકલેશના અલાષ કરનાર તેમ જ સમસ્ત તી...કરો દ્વારા અનુજ્ઞાત છે, એવા આયોગને નિર ંતર જીવન પર્યંત આચરણમાં ઉતારવો જોઇએ. આ પ્રમાણે (પ્રાંત) સત્યનામક સર દ્વારને જે ચથા સમયે અગીકૃત કરી તેનુ પાલન કરે છે, રોધિત કરી તેનુ ચરજૂ કરે છે, તીતિ – અંત સુધી પાર પહોંચાડે છે, કાર્ત્તિતબીજાની સમક્ષ આદાબ કહે છે, અનુપાલિતનિર ંતર પાલન કરે છે, તે ભગવાનની આજ્ઞા અનુસાર આરાધક અને છે. આ પ્રમાણે જ્ઞાતમુનિ ભગવાન મહાવીર સ્વાભીએ આ સિવર શાસનનું કથન કર્યુ છે, વિરોધ પ્રકારથી વિવેચન કર્યું છે, તર્ક અને માહેંચી સિ‚ કર્યું છે, સુપ્રતિષ્ઠિત કર્યું છે, બન્ય જીવો માટે તેનો ઉપદેશ આપ્યા છે, તે પ્રશસ્ત કલ્યાણકારી-મ‘ગલમય છે. પર ન ખેલવા યોગ્ય છે. વનોનો નિષેધ : નિન્યા અને નિવસ્થિએ આા છે વચન એલમાં હપતાં નથી. જેમ કે ૧. ઝીક (અસત્ય વચન, ૨. અવહેલના (અપમાન) જનક વચન, ૩. ખિસિત (નિંદા) વચન, ૪. પરુષ (કઠાર) વચન, ૫. ગાર્હસ્થ્ય (ગૃહસ્થસસારીને યાય) વચન, કુ, શાંત કલહને ફરીથી પ્રજ્વલિત કરનાર વચન, પપ૩, ભાષા સબંધી આઠ સ્થાનોના નિષેધ : ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લેાભ, પુ. હાસ્ય ૬. લાય, છ. વાચાળતા, ૮. વિથા [એ આð] પ્રત્યે સચતમુનિ સાવધાન રહે. તેને પ્રયોગ ન કરે. પ્રજ્ઞાવાન અને આ આઠ સ્થાનાનું વજન કરી યથાસમય નિવદ્ય અને પરિમિત વચન આવે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy