SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १०६२-६४ नवविध शद्ध भिक्षा चारित्राचार ५४३ उग्गमुप्पयाणं पढमे, बीए सोहेज्ज एसणं । યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર, મુનિ એષણા परिभोयंमि चउक्कं, विसोहेज्ज जयं जई ।। (આહારાદિની ગવેષણા)માં પ્રથમ ઉગમ અને –૩૪. . ૨૪, , ૨૧-૬૨ ઉત્પાદન બંનેનાં ૧-૧૬ દોષોનું શોધન કરે. બીજી એપણા (ગ્રહણે જણા) માં આહારાદિ ગ્રહણ કરવાના દસ દોષોનું શોધન કરે. તથા ત્રીજી (પરિભોગેમણા) માં દોષ- ચતુષ્ક (સંયોજન, પ્રમાણ, અંગાર અને ધૂમ એ કારણો)નું પતનાપૂર્વક શોધન કરી આહાર કરે. नवविहा सुद्धभिक्खा : શુધ્ધ ભિક્ષાના નવ પ્રકાર : ૨૦૬૨. સમM વતા મહાવીરેનું સમMTM નાથા ૧૦૬૨. શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ગળ્યો માટે નવ णवकोडिपरिसुद्धे भिक्खे पण्णत्ते, तं जहा - કોટિ પરિશુધ્ધ ભિક્ષાની પ્રરૂપણા કરી છે, જેમ કે – ૨. ન ખરૂં, ૧. સ્વયં જીવોની હિંસા કરે નહીં. ૨. ન ખાવડું, ૨. બીજા દ્વારા હિંસા કરાવે નહીં. 3. તું નાનુજ્ઞાબડું ! ૩. હિંસા કરનારનું અનુમોદન કરે નહીં. ૪. ને ડું, ૪. સ્વયં અન્ન આદિને રાંધે નહીં. . લાવૈડું, ૫. બીજા દ્વારા રંધાવે નહીં. ૬. યેત નાણુનાગ 1 ૬. રાંધર્નરનું અનુમોદન કરે નહીં. ૧૭, ને વુિં , ૭. સ્વયં આહારાદિ ખરીદે નહીં. ૮, ન Mિાવેરૂ, ૮. બીજા પાસે ખરીદાવે નહીં. ૧. તિ નાજુલાઈ ૧ ૯. ખરીદનારનું અનુમોદન કરે નહીં. -તા. મ. ૨, સુ. ૬૮૬ आहारपायणणिसेहो: આહાર પકવવાનો નિષેધ : १०६३. तहेव भत्त-पाणेस, पयणे पयावणेस य । ૧૦૬૩. ભક્ત-પાને પકાવવા તેમજ પકાવડાવવામાં હિંસા पाण-भूयदयट्ठाए, न पये न पयावए ।। છે. માટે પ્રાણીઓ ભૂતો જીવો અને સત્વોની દયા માટે પોતે પકાવે નહીં અને બીજા પાસે પકાવડાવે નહીં. जल-धन्ननिस्सया जीवा, पढवी-कट्ठनिस्सिया । ભક્ત અને પાન પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી हम्मन्ति भत्तपाणेस, तम्हा भिक्खू न पयावए ।। અને લાકડાને આશ્રયે રહેલ જીવોનો વધ થાય છે. – ૩. . રૂ, ગા૨૦–૨૨ માટે ભિક્ષુ પકાવે નહીં, પકાવડાવે નહિં. छविहा गोयरिया : છ પ્રકારની ગોચરી : १०६४. छव्विहा गोयरचरिया पण्णत्ता, तं जहा ૧૦૪. છ પ્રકારની ગોચરચર્યા પ્રરૂપણા કરી છે, જેમ કે - છે. પેડા, ૧. પેટા : ચોખંડી લાકડાની પેટીની જેમ ચારે દિશામાં ગોચરી કરવાનો નિયમ. ૨. એપેડા, ૨. અર્ધપેટા : ચાર દિશાનું અડધું અર્થાતુ બે દિશા નક્કી કરી તેમાં ગોચરી કરવાનો નિયમ. રૂ. મુત્તિયા, ૩. ગોમૂત્રિકા : ચાલતી ગાયના મૂત્રોત્સર્ગની જેમ સામેસામી આવેલા ઘરોની બે હારોમાં એક ઘર આ હારમાંથી અને બીજું ઘર સામેની હારમાંથીએ ક્રમથી ભિક્ષાચર્યા કરવી. ૨. મી. સુ. ૧, ઝ. ૨, ૩, પ, મુ. ૮૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy