SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ६८२ चरणानुयोग गिही वत्थाच्छाइए पीढनिसेज्जाए पायच्छित सुत्तं : ૪રૂ૪, ને મિલ્લૂ (૧) તળ-પીતાં વા, (૨) પા-પીતાં વા, (૩) છા-પિત, વા, (૪) d-પિતાં વા, (५) पखत्थे णोच्छन्नं अहिट्ठेइ अहितं वा साइज्जइ । गृहस्थ वस्त्राच्छादित पीठ निषद्या प्रायश्चित्त तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । -નિ. ૩. ૧૨, સુ. રદ્દ सागारिय सेज्जासंधारयं अणणुण्णविय गिण्हमाणस्स पायच्छित्त सुत्तं १४३५. जे भिक्खू पाडिहारियं वा, सागारिय-संतियं वा से ज्जासंथारयं पच्चप्पिणित्ता दोच्चं पि अणगुणविय अहिइ अहितं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । -નિ. ૩. “, મુ. ૨૩ सूत्र ૪૩૪-૨૭ ગૃહસ્થના વસ્ત્રથી આચ્છાદિત બાજોઠના આસનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૪૩૪.જે ભિક્ષુ ગૃહસ્થના વસ્ત્રથી આચ્છાદિત, ૧. ઘાસના બાજોઠ પર, ૨, પરાળના બાજોઠ પર, ૩. છાણથી લીંપેલા બાજોઠ ૫૨, ૪. કાષ્ઠના બાજોઠ પર ૫. નેતરના બાજોઠ પર બેસે છે, (બેસાડે છે) અને બેસનારનું અનુમોદન કરે છે. વચ્ચેષણા વિધિ કલ્પ - ૧ આ. સુ. . ૬. ૨, ૩. ૧, સુ ૮૬ (b) पडिलेहणाऽणंतरमेव वत्थ गहण विहाणं ૧૪રૂ૭, સિયા સે જો ખેતા વત્થ નિòિTMા, મે પુળ્વમેવ માજોના “ગાડો ! ત્તિ વા, મળી ! તિ વા, तुम चेव णं संतियं केवली बूया - आयाणमेयं ! તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. સાગારિકના શય્યા સંસ્તારક વગર આજ્ઞાએ લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૪૩૫.જે ભિક્ષુ પ્રાતિહારિક અથવા શય્યાતરના શય્યાસંસ્તારકને સોંપ્યા બાદ બીજીવાર આજ્ઞા લીધા વગર જ ઉપયોગ કરે છે, (કરાવે છે) અને ઉપયોગ કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. णिग्गंथ- निग्गंथीणं वत्थेसणा सरूवं - ૪૬. વ ં ડિનર ચરું પાયપુ૪૧ ૩૪૪o ૬ ૧૪૩૬. (સંયમી) વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, સ્થાન, कडासणं एतेसु चेव जाणेज्जा । શય્યા અને આસનની વિવેકપૂર્વક ગૃહસ્થોની પાસેથી યાચના કરે. સાધુ સાધ્વીઓના વસ્ત્રષણાનું સ્વરૂપ : વસ્ત્રનું પ્રતિલેખન કર્યા પછી વસ્ત્ર ગ્રહણની વિધિ : ૧૪૩૭.સાધુ વસ્ત્રની યાચના કરે તો કદાચિત્ ગૃહસ્થ વસ્ત્ર કાઢીને આપે ત્યારે શ્રમણ લેતા પહેલાં કહે કે, "હે આયુષ્યમન્ ! અથવા બહેન !, હું તમારી સમક્ષ આ વસ્ત્ર ચારેબાજુથી જોઈ લઉં છું.” કારણ કે કેવળી ભગવાને 'પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મબંધનનું કારણ કહ્યું છે.' ૧. પહેલાના વખતમાં 'પાયપુંછણ' કેવા પ્રકારનું ઉપકરણ હતું- તે વર્તમાનમાં સમજવું અત્યંત કઠિન છે. કારણ કે ઘણા સ્થાને પાયપુંછણ, રજોહરણના સ્થાને માનવામાં આવ્યું છે અને ઘણા સ્થાને પાયપુંછણ' અને 'રજોહરણ'ને જુદા-જાદા કહેવામાં આવ્યાં છે. પ્રશ્નવ્યાકરણ તથા દસવૈકાલિક સૂત્રમાં 'પાયપુંછણ'નો અર્થ 'પગ લૂછવાનું વસ્ત્ર' કરેલો છે. આ બંને સ્થળોમાં બંને ઉપકરણોનો એક સાથે ઉલ્લેખ મળે છે. માટે બંને જુદા જુદા ઉપકરણ છે એવું સિદ્ધ થાય છે. આ. સુ. ૨, અ. ૧૦, સુ. ૪૫ માં મળ- વિસર્જન આવશ્યક હોય તો એ સમયે પોતાનું 'પાયપુંછણ' હોય તો તેનો ઉપયોગ કરે. ન હોય તો બીજા શ્રમણ પાસેથી લઈ તેનો ઉપયોગ કરે. તેવો ઉલ્લેખ છે તેથી એવું અનુમાન થાય છે કે અહીં મળ વિસર્જન પછી મળદ્વારને લૂછવા માટે જે જીર્ણ વસ્ત્રના ટુકડાનો ઉપયોગ કહ્યો છે, તેને 'પાયપુંછણ' માન્યું છે. આવા જુદા જુદા મંતવ્યો હોવા છતાં પણ એ નિર્વિવાદ છે કે પહેલા 'પાયપુંછણ' એક આવશ્યક ઉપકરણ હતું માટે અનેક સ્થળે તેનો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy