SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४३३ शय्या संस्तारक संबंधी प्रायश्चित्त सूत्र चारित्राचार ६८५ સંસારક સંબંધી પ્રાયશ્ચિત્ત – ૧૦ सेज्जा संथारगाणं पायच्छित्त सुत्ताई શયા સંસ્મારક સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્ર : १४३३, जे भिक्खू उडुबद्धियं सेज्जा संथारगं परं ૧૪૩૩, જે ભિક્ષુ શીત અથવા ગ્રીષ્મ ઋતુમાં ગ્રહણ કરેલાં पज्जोसवाओ उवाइणावेइ, उवाइणावेंतं वा શા સંતારકને પર્યુષણ પછી પણ રાખે છે, साइज्जइ । (૨ખાવે છે) અને રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वासावासियं सेज्जा संथारगं परं જે ભિક્ષુ વર્ષાવાસ માટે ગ્રહણ કરેલાં શય્યા સસ્તારકને, दसरायकप्पाओ उवाइणावेइ उवाइणावेंतं वा વર્ષાવાસ બાદ પણ દશ રાતથી વધુ રાખે છે, (૨ખાવે છે) साइज्जइ । અને રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू उडुबद्धियं वा वासावासियं सेज्जा જે ભિક્ષુ શેષકાળ અથવા વર્ષાવાસ માટે ગ્રહણ કરેલ संथारगं उवरिसिज्जमाणं पेहाए न ओसारेइ न શયા સંસ્મારકને વરસાદથી ભીંજાતા જોવા છતાં મોસાત વા કાન | પણ ત્યાંથી હટાવતો નથી, (હટાવવાનું કહેતો નથી) અને હટાવનારનું અનુમોદન કરતો નથી. जे भिक्खू पाडिहारियं सेज्जा संथारगं दोच्चंपि જે ભિક્ષુ પ્રાતિહારિકના શય્યા સસ્તારકને બીજીવાર अणणुण्णवित्ता बाहिं नीणेइ, नीणेतं वा साइज्जइ । આજ્ઞા લીધા વગર બહાર લઈ જાય છે, (બહાર લઈ જવા માટે કહે છે) અને બહાર લઈ જનારની અનુમોદના કરે છે. जे भिक्खू सागारियसंतियं सेज्जा संथारगं दोच्चंपि જે ભિક્ષ શય્યાતરના શય્યા સંસ્મારકને, બીજીવાર अणणुण्णवित्ता बाहिं नीणेइ, नीणेतं वा साइज्जइ । આજ્ઞા લીધા વિના બહાર લઈ જાય છે, (બહાર લઈ જવાનું કહે છે) અને બહાર લઈ જનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पाडिहारियं वा सागारियसंतियं वा જે ભિક્ષુ પ્રાતિહારિક અથવા શય્યાતરના શયાसेज्जासंथारगं दोच्चंपि अणणुण्णवित्ता बाहिं नीणेइ, સંસ્તારકને બીજીવાર આજ્ઞા લીધા વિના બહાર લઈ नीणेत वा साइज्जइ । જાય છે, બહાર લઈ જવાનું કહે છે) અને બહાર લઈ જનારની અનુમોદના કરે છે. जे भिक्खू पाडिहारियं सेज्जा संथारगं आयाए જે ભિક્ષ પ્રાતિહારિકના શય્યા-સંસ્તારકને ગ્રહણ अपडिहटु संपव्वयइ संपव्वयंतं वा साइज्जइ । કર્યા પછી પાછુ સોંપ્યા વગર વિહાર કરે છે, (વિહાર કરાવે છે) અને વિહાર કરનારનું અનુમોદન કરે -. जे भिक्खू सागारियसंतियं सेज्जा संथारगं आयाए જે ભિક્ષ શય્યાતરના શા-સંસ્તારકને ગ્રહણ કરી अविगरणं कट्टु अणप्पिणित्ता संपव्व यइ, વ્યવસ્થિત કર્યા વગર અને સોંપ્યા વગર વિહાર કરે संपव्वयंतं वा साइज्जइ । છે (વિહાર કરાવે છે) અને વિહાર કરનારની અનુમોદના કરે છે. जे भिक्खु पाडिहारियं वा, सागारियसंतियं वा જે ભિક્ષુ પ્રાતિહારિક અથવા શય્યાતરના શાसेज्जा संथारग विप्पणठं न गवेसइ, न गवसंतं સંસ્મારક ખોવાયાં બાદ તેની ગવેષણા કરતો નથી, વાં સફળ | (કરાવતો નથી) અને કરનારનું અનુમોદન કરતો નથી. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩ફિયં || આવે છે. -f. ૩. ૨ કુ. ૧૦-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy