SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ चरणानुयोग शय्या संस्तारक ग्रहण विधि निषेध सूत्र १४३१-३२ से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा संथारगं સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈડા યાવતુ एसित्तए। से ज्ज पुण संथारगं जाणेज्जा-अप्पंड કરોળીયાની જાળથી રહિત, હલકાં પ્રાતિહારિક અને -નવ-મા -બંતા પાઉડરારાં, સારી રીતે બનાવેલ જાણે અને જો તે દાતા આપતા. अहाबद्धं । तहप्पगारं संथारगं फास्यं एसणिज्ज હોય તો પ્રાસુક તથા એષણીય જાણીને યાવતું ગ્રહણ त्ति मण्णमाणे लाभे संते पडिगाहेज्जा । –ા . સુ. ૨, મેં. ૨, ૩, ૩, સુ. ૪૬ (8) સેક્સાસંથારા જર્ન વિહિ-- શયા સંસ્મારક ગ્રહણ કરવાનો વિધિ નિષેધ : ૨૪૩. ને પૂરૂ ના થાપા વા નથીગ વા વ્યાવિ ૧૪૩૧. સાધુ અને સાધ્વીએ પહેલાં શય્યા સસ્તારક ગ્રહણ ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अणुन्नवेत्तए । કરવાં અને ત્યારબાદ તેની આજ્ઞા લેવી, એવું કલ્પતું નથી, कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुवामेव પણ સાધુ અને સાધ્વીએ પહેલાં આજ્ઞા લેવી, ओग्गह अणुन्नवेत्ता तओ पच्छा ओगिण्हित्तए । ત્યારબાદ શપ્પા સંસ્કારક ગ્રહણ કરવા કહ્યું છે. अह पुण एवं जाणेज्जा-इह खलु निग्गंथाण वा સાધુ અને સાધ્વી જે શય્યા સંસ્મારક વિષે એમ જાણે निगंथीण वा नो सुलभे पाडिहारिए सेज्जा संथारए કે આ પ્રાતિહારિક શય્યા સંસ્કારક સુલભ નથી તો त्ति कटु एवं णं कप्पइ पुवामेव ओग्गह પહેલાં સ્થાન કે શય્યા સંસ્કારક ગ્રહણ કરે અને ओगिण्हित्ता तओ पच्छा अणुन्नवेत्तए । ત્યારબાદ તેની આજ્ઞા લેવી કહ્યું છે. (જો એમ કરવાથી શયા સંસ્મારકના સ્વામીની સાથે કોઈ પણ પ્રકારનો કલહ થઈ જાય તો આચાર્ય શ્રમણોને આ પ્રમાણે કહે, 'હે આર્ય ! એક તરફ તમે તેના શય્યા સસ્તારક લો છો અને બીજી તરફ તમે તેમને કઠોર વચન બોલો છો) હે આર્ય ! તમારે એની સાથે એવા બેવડા અપરાધવાળો દુર્વ્યવહાર ન કરવો જોઈએ.' "मा वहउ अज्जो ! बिइय" ति वइ अणुलोमेणं આ પ્રમાણે આચાર્ય અનુકૂળ વચનોથી (સ્વામીને) अणुलोमेयव्वे सिया । અનુકૂળ કરવા જોઈએ. -વવું. ૩. ૮, . ૨૦–૨૨ संथारगस्स पच्चप्पण विहि-णिसेहो - સંતારક પ્રત્યર્પણ વિધિ નિષેધ : ૨૪રૂર. તે ઉપÇ વ, ઉમguી વા પાળા સંથાર ૧૪૩૨. કોઈ સાધુ અથવા સાધ્વી સંસ્તારક પાછું આપવાની पच्चप्पिणित्तए । से ज्ज पुण संथारगं जाणेज्जा- ઈચ્છા કરે, પરંતુ એવું જાણે કે – આ ઈડા યાવત स अंड-जाव-मक्कडासंताणगं, तहप्पगारं संथारगं કરોળીયાનાં જાળાંવાળું કે જીવજંતુવાળું છે તો એવું णो पच्चप्पिणेज्जा । સસ્તારક પાછું ન આપે. से भिक्खू वा, भिक्खुणी वा अभिकखेज्जा संथारगं સાધુ અથવા સાધ્વી સંતારક પાછું આપવાની ઈચ્છા पच्चप्पिणित्तए । से ज्ज पुण संथारगं जाणेज्जा- કરે અને તે સમયે જાણે કે - આ ઈડા યાવતુ अप्पंड-जाव-मक्कडासंताणगं, तहप्पगारं संथारगं કરોળીયાના જાળાંથી કે જીવજંતુથી રહિત છે, તો पडिले हिय- पडिले हिय, पमज्जिय-पमज्जिय, તેને સમ્યક પ્રકારથી પ્રતિલેખન કરે, વારંવાર आताविय-आताविय, विणिद्धणिय-विणिद्धणिय, પ્રમાર્જન કરે, સૂર્યની આતાપના આપે અને ઝાટકી ततो संजयामेव पच्चप्पिणेज्जा । યતનાપૂર્વક પાછું આપે. –આ. સુ. ૨, , ૬, ૩. ૨, ૪૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy