SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४२८ - ३० दोच्चं उग्गहं विणा सेज्जासंथारग गहण णिसेहो द्वितीय आज्ञा शय्या संस्तारक ग्रहण निषेध ૪૮. નો વ્વર્ નિĪથાળવા, નિમ્નથી વા, પાડિારિયા वा, सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चंपि ओग्गहं अणणुन्नवेत्ता बहिया नीहरित्तए । नो कप्पइ निग्गंथाण वा, निग्गंधीण वा, पाडिहारिय वा, सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चपि ओग्गहं अणणुन्नवेत्ता अहित्तिए । ૧. . ૮, સુ. ૬, ૮ सेज्जासंथारग पच्चप्पणेण विणा विहार णिसेहो ૪૨૬ નો Üર્ફે નિમ્નુંથા” વા, નિમંથીળવા પાડિારિયા सेज्जा संथारयं आयाए अपडिहदु संपव्वइत्तए । - नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा सागारियसंतियं सेज्जासंथारयं आयाए अविकरणं कट्टु संपव्वत् । कप्पणिज्जा अकप्पणिज्जा सेज्जा संथारगा૪રૂ૦. સે મિલ્લૂ વા, શિવુળી વા મિવના સંથાનું एसित्तए । से ज्जं पुण संथारगं जाणेज्जा-सअंड - जाव- मक्कडासं ताणगं, तहप्पगारं संधारगं अफासु जाव णो पडिगाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण संथारगं નાનેખા અખંડ-નાવ-મડા-સંતાળાં, तहप्पारं संथारगं अफासुयं जाव णो पडिगाहेज्जा । ય, Jain Education International ૫. ૩. રૂ, ડ્યુ. ૨૪-૨ સંસ્તારક ગ્રહણ વિધિ से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण संथारगं ગાળેષ્ના અખંડ-નાવ-મડા-સંતાળાં, હ્રદુય, अप्पडिहारियं, तहप्पगारं संथारगं अफासुयं - जावणो पडिगाहेज्जा । ६७९ चारित्राचार બીજીવાર આજ્ઞા લીધા વિના શય્યા સંસ્તારક ગ્રહણ કરવાનો નિષેધ : ૧૪૨૮.સાધુ અથવા સાધ્વીને પ્રાતિહારિક કે શય્યાતરના શય્યા સંસ્તારક બીજીવાર આશા લીધા વિના વસ્તીની બહાર લઈ જવા કલ્પતા નથી. से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण संधारगं નામેન્ઝા-અવંડ-ગાવ-મડા-સંતાળાં હ્રય, पडिहारियं णो अहाबद्धं, तहप्पगारं संथारगं અાસુર્ય-બાવ-નો પડિનાદેન્ગા । સાધુ અથવા સાધ્વીને પ્રાતિહારિક કે શય્યાતરના શય્યા સંસ્તારક સર્વથા સોંપી દીધા બાદ બીજીવાર આજ્ઞા લીધા વગર કામમાં લેવા કલ્પતા નથી. શય્યા સંસ્તારક પાછું આપ્યા વિના વિહાર કરવાનો નિષેધ : ૧૪૨૯. સાધુ અથવા સાધ્વીને ગ્રહણ કરેલા પ્રાતિહારિક શય્યા-સંસ્તારકને સોંપ્યા વિના વિહાર કરવો કલ્પતો નથી. સાધુ અને સાધ્વીને ગ્રહણ કરેલા શય્યાતરના શય્યા-સંસ્તારકને વ્યવસ્થિત કર્યા વગર વિહાર કરવો કલ્પતો નથી. નિષેધ - e કલ્પનીય અકલ્પનીય શય્યા સંસ્તારક : ૧૪૩૦.સાધુ અથવા સાધ્વી સંસ્તારકની ગવેષણા કરવા ઈચ્છે તો એવું જાણે કે - સંસ્તા૨ક ઈંડાથી યાવત્ કરોળીયાના જાળ આદિથી યુક્ત છે તો એવા પ્રકારના સંસ્તારકને દૂષિત જાણીને મળે તો પણ યાવત્ ગ્રહણ ન કરે. — સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈંડા યાવત્ કરોળીયાની જાળ આદિથી રહિત હોય પરંતુ જો વજનદાર જાણે તો એવો દૂષિત જાણી મળે તો પણ યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈંડા યાવત્ કરોળીયાની જાળથી રહિત, અને હલકાં પણ છે પરંતુ અપ્રતિહારિક છે, અર્થાત્ દાતા ફરી લેવા ઈચ્છતો નથી એવાં જાણે તો એવા સંસ્તારકને દૂષિત જાણી યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી સંથારાને ઈંડા યાવત્ કરોળીયાની જાળથી રહિત હલકાં અને પ્રાતિહારિક હોય પરંતુ સારી રીતે બનાવેલ ન હોય અથવા ડગમગતું હોય એવાં જાણે તો એવા સંસ્તારકને દૂષિત જાણી મળે તો પણ યાવત્ ગ્રહણ ન કરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy