SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ६७८ चरणानुयोग अप्रतिलेखित शय्या-शयनकर्ता पाप श्रमण सूत्र १४२५-२७ से य अणुगवेसमाणे लभेज्जा तस्सेव पडिदायव्वे શોધવાથી મળી જાય તો તેમને આપી દેવા જોઈએ. सिया । से य अणुगवेसमाणे नो लभेज्जा एवं से कप्पइ શોધવા છતાં પણ ન મળે તો ફરી આજ્ઞા લઈ બીજા दोच्चपि उम्गहं अणुण्णवेत्ता परिहारं परिहरित्तए । સંસ્કારક ગ્રહણ કરી ઉપયોગમાં લેવા કહ્યું છે. --कप्प. उ. ३, सु. २७ अपडिलेहिए सेज्जासंथारए सुवमाणो पावसमणो - १४२५. ससरक्खपाए सुवई, सेज्जं न पडिलेहइ । संथारए अणाउत्ते, पावसमणि त्ति वुच्चई ।। --उत्त. अ. १७, गा. १४ પ્રતિલેખન કર્યા વગર શય્યા પર શયન કરવાવાળા પાપશ્રમણ હોય છે. १४२५.४ सथित धूणवाणा गर्नु प्रमान वर सूई જાય છે અને જે શય્યાનું પ્રતિલેખન કરતાં નથી, આ પ્રમાણે પ્રતિલેખન તથા સુવાના વિષે જે અસાવધાન २ छ, ते पाप-श्रम छ. अणुकूल पडिकूलाओ सेज्जाओ - १४२६. से भिक्खू वा, भिक्खुणी वा, समा वेगया सेज्जा भवेज्जा, विसमा वेगया सेज्जा भवेज्जा, पवाता वेगया सेज्जा भवेज्जा, णिवाता वेगया सेज्जा भवेज्जा, ससरक्खा वेगया सेज्जा भवेज्जा, अप्पसरक्खा वेगया सेज्जा भवेज्जा, सदस-मसगा वेगया सेज्जा भवेज्जा, अप्पदंस-मसगा वेगया सेज्जा भवेज्जा, सपरिसाडा वेगया सेज्जा भवेज्जा. अपरिसाडा वेगया सेज्जा भवेज्जा, सउवसग्गा वेगया सेज्जा भवेज्जा, णिरुवसग्गा वेगया सेज्जा भवेज्जा, तहप्पगाराई सेज्जाहिं संविज्जमाणाहिं पग्गहियतरागं विहारं विहरेज्जा । णो किंचि वि गिलाएज्जा । -आ. सु. २, अ. २, उ. ३, सु. ४६२ અનુકૂળ અને પ્રતિકૂળ શય્યાઓઃ ૧૪૨૬. સંયમશીલ સાધુ તથા સાધ્વીને, ક્યારેક સમ શય્યા મળે, ક્યારેક વિષમ મળે, ક્યારેક હવાવાળી શય્યા મળે, ક્યારેક હવા વગરની શય્યા મળે, ક્યારેક રજવાળી શય્યા મળે, ક્યારેક રજ રહિત શા મળે, ક્યારેક ડાંસ મચ્છરોવાળી શય્યા મળે, ક્યારેક ડાંસ મચ્છરો રહિત શય્યા મળે, ક્યારેક જર્જરિત શયા મળે, ક્યારેક નવી શય્યા મળે, ક્યારેક ઉપસર્ગસહિત શા મળે, ક્યારેક ઉપસર્ગરહિત શય્યા મળે, જેવી શય્યા મળે તેવી સમભાવથી ગ્રહણ કરી લેવી જોઈએ. પ્રતિકૂળ મળવા છતાં પણ લેશમાત્ર દવાન न३. સંરસ્તારક ગ્રહણ નિષેધ – ૮ णिग्गंथीणं अकप्पणीय आसणाई સાધ્વીઓના અકલ્પનીય આસન: १४२७. नो कप्पइ निग्गंथीणं सावस्सयंसि आसणंसि १४२७.साध्वीमोने साश्रय (मासंबन युक्त) आसन ५२ आसइत्तए वा, तुयट्टित्तए वा । બેસવું તથા શયન કરવું કહ્યું નહીં. नो कप्पइ निग्गंथीणं सविसाणं सि पीढंसि वा, સાધ્વીઓને સવિષાણ પીઠ (બાજોઠ) પર અથવા फलगंसि वा, आसइत्तए वा, तुयट्टित्तए वा । પાટ પર બેસવું તથા શયન કરવું કહ્યું નહીં. - कप्प. उ. ५, सु. ३६, ३८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy