SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ૨૪૨૮-૪૧ हेमंत ग्रीष्म वस्त्र ग्रहण विधान चारित्राचार ६८३ वत्थते ओबद्धं सिया-कुंडले वा-जाव-रयणावली કદાચ તે વસ્ત્રના છેડે કુંડળ બાંધ્યું હોય યાવતુ વા, વાળ વા, વણ વા, રિપુ વા | રત્નની માળા બાંધી હોય અથવા પ્રાણી, બીજ લીલોતરી બાંધી હોય, अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे, जं એટલા માટે મુનિનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે पुव्वामेव वत्थं अतो अंतेण पडिलेहेज्जा । યાવતુ ઉપદેશ આપેલ છે કે પહેલેથી જ વસ્ત્ર -ગ્રા. . ૨, ૪, ૫, રૂ. ૨, સે. ૧૬૮ ચારેબાજુ જોઈ લેવું. हेमंत-गिम्हासु वत्थ गहण विहाणं હેમંત અને ગ્રીષ્મમાં વસ્ત્ર ગ્રહણ કરવાનું વિધાન : ૬૪૩૮. શ્રધ્વ નિથાળ વા, નિથિી વ દત્તસમોસબુદ્દે - ૧૪૩૮.સાધુ અને સાધ્વીને બીજા સમવસરણ (હેમંત અને सपत्ताई चेलाई पडिगाहेत्तए । ગ્રીષ્મમાં વસ્ત્ર ગ્રહણ કરવા કહ્યું છે. -. ૩. ૩, મુ. ૨૭ पव्वज्जापरियाय कमेण वत्थ गहण विहाणं પ્રવજ્યા પર્યાયના ક્રમથી વસ્ત્ર ગ્રહણનું વિધાન : ૬૪૩૨, પૂરું ન થાળ વા, નિઝાંથી વા મહા{Iઊંચાઈ ૧૪૩૯ સાધુ અને સાધ્વીને ચારિત્ર પર્યાયના ક્રમથી વસ્ત્ર चेलाई पडिगाहित्तए । ગ્રહણ કરવા કહ્યું છે. –$u. ૩. રે, સુ. ૧૮ णिग्गंथाणं वत्थाइ एसणा विही નિગ્રન્થોની વચ્ચેષણ વિધિ : ૨૪૪૦. ઉનાથં ૨ | Tદાવરું વિવાદિયાઇ ૧૪૪૦, ગૃહસ્થના ઘરે આહાર લેવા માટે પ્રવેશેલા સાધુને જો अणुपविट्ठ केइ वत्थेण वा पडिग्गहेण वा, कंबलेण કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોછન લેવા માટે કહે वा, पायपुंछणेण वा उवनिमंतेज्जा, कप्पइ से તો વસ્ત્રાદિ ને સાગારકત’ પ્રહણ કરી આચાર્યના सागारकडं गहाय आयरियपायमूले ठवेत्ता, दोच्चं ચરણોમાં અર્પિત કરે તથા આચાર્યની બીજીવાર पि उग्गहं अणुण्णवित्ता परिहारं परिहरित्तए । આજ્ઞા લઈને જ તેનો ઉપયોગ કરવો કલ્પ છે. निग्गंथं च णं बहिया वियारभूमिं वा, विहारभूमि વિચારભૂમિ અથવા વિહારભૂમિ માટે ઉપાશ્રયથી वा, निक्खंत समाण, केइ वत्थेण वा, पडिग्गहेण બહાર નીકળેલા સાધુને જો કોઈ વસ્ત્ર, પાત્ર, वा, कंबलेण वा, पायपुंछणेण वा उवनिमंतेज्जा, કંબલ, પાદપ્રોછન લેવા માટે કહે તો વસ્ત્રાદિને कप्पइ से सागारकडं गहाय आयरियपायमूले સાગારકત’ ગ્રહણ કરી તેને આચાર્યના ચરણોમાં ठवित्ता दोच्चं पि उग्गहं अणुण्णवित्ता परिहारं અર્પણ કરે તથા આચાર્યની બીજીવાર આજ્ઞા લઈને રિત્તિ | જ તેનો ઉપયોગ કરવો કહ્યું છે. –ણ, રૂ. ૨, સે. ૪૦-૪૨ णिग्गंथीए वत्थेसणा विही - નિર્ચન્થીની વઐષણા વિધિ : १४४१. निग्गंथीए य गाहावइकुलं पिंडवायपडियाए ૧૪૪૧.ગૃહસ્થના ઘરે આહાર માટે ગયેલી સાધ્વીને જો अणुप्पविट्ठाए, चेलट्टे समुप्पज्जेज्जा, વસ્ત્રની આવશ્યકતા હોય તો પોતાની નિશ્રા (‘આ नो से कप्पइ अप्पणो निस्साए चेलं पडिग्गाहेत्तए । વસ્ત્ર હું મારા માટે ગ્રહણ કરી રહી છું’ એવા સંકલ્પોથી વસ્ત્ર લેવો કલ્પતાં નથી. कप्पड़ से पवत्तिणी-निस्साए चेलं पडिग्गाहित्तए । પરંતુ પ્રવર્તિનીની નિશ્રાથી વસ્ત્ર લેવાં કહ્યું છે. એક વર્ષના બે વિભાગ છે - ૧ - ચાતુર્માસ કાળ, ૨. તુબધ્ધ કાળ. ચાતુર્માસ કાળમાં સાધુ- સાધ્વીઓ ચાર માસ સુધી વિહાર કરતા નથી. જ્યાં ચાતુર્માસ કરવાનો એમનો સંકલ્પ હોય છે ત્યાં તેઓ રહે છે. ઋતુબદ્ધ કાળમાં પોતપોતાના કલ્પ અનુસાર સાધુ- સાધ્વીઓ વિહાર કરતા રહે છે. માટે ચાતુર્માસને પ્રથમ સમવસરણ અને તબધ્ધ કાળને બીજો સમવસરણ કહેવામાં આવે છે. બૃહતકલ્પ ભાષ્ય ગા. ૪૨૪૨ અને ૪૨૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy