SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ६८४ चरणानुयोग निर्ग्रन्थी वस्त्रावग्रहण विधि सूत्र १४४२-४३ नो य से तत्थ पवत्तिणी सामाणा सिया, जे से જો ત્યાં પ્રવર્તિની વિદ્યમાન ન હોય તો જે આચાર્ય, तत्थ सामाणे आयरिए वा, उवज्झाए वा, पवत्तए ઉપાધ્યાય, પ્રવર્તક, વિ૨, ગણી, ગણધર, वा, थेरे वा, गणी वा, गणहरे वा, गणावच्छेइए वा, ગણનાયક જે હોય અથવા જેની પ્રમુખતાથી વિચરણ जं चऽन्नं पुर ओ कटु विहरति, कप्पड़ से કરી રહ્યાં હોય, એમની આજ્ઞાથી વસ્ત્ર લેવા કહ્યું तन्नीसाए चेलं पडिग्गाहेत्तए । --#g, ૩. ૨, મુ. ૨૨ णिग्गंथीए वत्थुग्गह विही સાધ્વીની વસ્ત્રાવગ્રહ વિધિ : ૨૪૪૨. નિઃifથે ૨ | હાવરું પિંડવાવપfડયા ૧૪૪૨. ગ્રહસ્થના ઘરે આહાર લેવા માટે પ્રવેશેલી સાધ્વીને अणुप्पविट्ठ केइ वत्थेण वा, पडिग्गहेण वा, જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન લેવા માટે कंबलेण वा, पायपुंछणेण वा उवनिमंतेज्जा, કહે તો વસ્ત્રાદિને 'સાગારકૃત' ગ્રહણ કરી, कप्पड़ से सागारकडं गहाय पवत्तिणिपायमले પ્રવર્તિનીના ચરણોમાં અર્પિત કરે તથા પ્રવર્તિનીની ठवित्ता, दोच्चं पि उग्गहं अणुण्णवित्ता परिहार બીજીવાર આજ્ઞા લઈને જ તેનો ઉપયોગ કરવો કલ્પ परिहरित्तए । निग्गंधि च णं बहिया वियारभूमि वा, विहारभूमि વિચારભૂમિ અથવા વિહારભૂમિ માટે ઉપાશ્રયથી वा णिक्खंतिं समाणि केइ वत्थण वा, पडिग्गहेण બહાર નીકળેલી સાધ્વીને જો કોઈ વસ્ત્ર, પાત્ર, वा, कंबलेण वा, पायपुंछणेण वा उवनिमंतेज्जा, કંબલ, પાદપ્રીંછન લેવા માટે કહે તો વસ્ત્રાદિને कप्पइ से सागारकडं गहाय पवित्तिणिपायमूले સાગારકત.' ગ્રહણ કરી તેને પ્રવર્તિનીના ચરણોમાં ठवेत्ता, दोच्चं पि उग्गह अणण्णवित्ता परिहारं અર્પણ કરે તથા પ્રવર્તિનીની બીજીવાર આજ્ઞા લઈને परिहरित्तए । જ તેનો ઉપયોગ કરવો કલ્પ છે. – પૂ. ૩. ૨, ૪, ૪ર-૪૩ નિષેધ કલ્પ – ૨ उद्देसियाई वत्थ गहण णिसेहो -- ઔશિકાદિ વસ્ત્રના ગ્રહણનો નિષેધ : ૨૪૪૩. સે fમવરલૂ વ, ઉપવનgો વો સે ન્ન પુ. વલ્થ ૧૪૪૩. સાધુ અને સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કેजाणेज्जा-अस्सिपडियाए एगं साहम्मियं समुद्दिस्स, આ વસ્ત્ર એક સાધર્મિક સાધુના નિમિત્તે પ્રાણી पाणाई-जाव-सत्ताई समारब्भ समुद्दिस्स, થાવત્ સત્વોની હિંસા કરી બનાવ્યું છે, ખરીદ્યું છે, कीयं, पामिच्चं, अच्छिज्ज, अभिहडं आहटु चेएइ । ઉધાર લીધેલું છે, છીનવેલું છે, બેમાંથી એકની જ આજ્ઞા લીધેલી છે તથા બીજા સ્થાનેથી લાવેલું છે. तं तहप्पगारं वत्थं पुरिसंतरकडं वा, अपरिसंतरकडं આ પ્રકારનું વસ્ત્ર અન્ય પુરુષને દીધેલું હોય અથવા वा, बहिया णीहडं वा, अणीहडं वा, अत्तट्टियं वा, ન દીધેલું હોય, બહાર કાઢેલું હોય અથવા ન કાઢેલું अणत्तट्ठियं वा, परिभुत्तं वा, अपरिभुत्तं वा, आसेवियं હોય, સ્વીકાર કરેલું હોય અથવા ન કરેલું હોય, वा, अणासेवियं वा, अफास्यं अणेसणिज्जं ति ઉપયોગમાં લીધેલું હોય અથવા ન લીધેલું હોય, मण्णमाणे लाभे संते णो पडिग्गाहेज्जा । પહેરેલું હોય અથવા ન પહેરેલું હોય એવા પ્રકારના વસ્ત્રને અપ્રાસુક તથા અને પણીય સમજી મળવા છતાં પણ ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण वत्थं સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે, जाणेज्जा-अस्सिपडियाए बहवे साहम्मिया समुद्दिस्स દાતાએ પોતાના માટે આ વસ્ત્ર નથી બનાવ્યું પણ पाणाई-जाव-सत्ताई समारब्भ समद्दिस्स- जाव–णो અનેક સાધર્મિક સાધુઓ માટે પ્રાણી યાવતું સત્વોની पडिग्गाहेज्जा । હિંસા કરીને બનાવેલું છે તો એવું વસ્ત્ર ધાવતું ગ્રહણ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy