SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० चरणानुयोग लोभ - निषेध सूत्र ८३६-३७ से आतबले, से णातबले, से मित्तबले, से पेच्चबले, શરીરબળ, જાતિબળ, મિત્રબળ, પરલોકબળ, से देवबले, से रायबले, से चोरबले, से अतिथिबले, દેવબળ, રાજબળ, ચોરબળ, અતિથિબળ, ભિક્ષુકબળ से किवणबले, से समणबले, તથા શ્રમણબળાદિ વિવિધ બળોની પ્રાપ્તિ માટે (અજ્ઞાની પ્રાણી વિવિધ પ્રકારની હિંસક પ્રવૃત્તિમાં પડી જીવ-હિંસા કરે છે.) इच्चेतेहिं विरूवरूवेहि कज्जेहिं दंडसमादाणं, संपेहाए કોઈ વ્યકિત કામનાની પૂર્તિ માટે, તો કોઈ ભયના भया कज्जति, पावमोक्खो त्ति मण्णमाणे अद्वा કારણે હિંસા આદિ કરે છે. કોઈ પાપથી છૂટવા માટે, आसंसाए। તો કોઈ અપ્રાપ્તને પ્રાપ્ત કરવાની આશાએ હિંસા પ્રયોગ કરે છે. तं परिणाय मेहावी णेवसयं एतेहिं कज्जेहिं दंड (ઉપર બતાવેલી) હિંસા અહિતરૂપ છે. એવું જાણી समारंभेज्जा, णेवऽण्णं एतेहिं कज्जेहिं दंड જ્ઞાની સાધક પોતે હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે समारंभावेज्जा, णेवण्णे एतेहिं कज्जेहिं दंड નહિ કે કરનારનું અનુમોદન કરે નહિ. समारंभंते समणुजाणेज्जा । एस मग्गे आरिएहिं पवेदिते जहेत्थ कुसले આ (અહિંસાનો ) માર્ગ તીર્થંકરોએ બતાવ્યો છે, તેથી णोवलिंपेजास्सि त्ति बेमि । કુશળ સાધક પોતાના આત્માને હિંસાદિક વૃત્તિથી – મા. સુ. ૪, ૨, ૩. ૨, ૪. ૭૨–૭૪ લિપ્ત ન કરે એમ હું કહું છું. લોભનો નિષેધ :૮૩૬ ઋસિ પિ કો નં , ggggi સ્ટેન્ડ ટુ ! ૮૩૬. ધન-ધાન્યથી પરિપૂર્ણ સમગ્ર લોક પણ કોઈ તેને तेणावि से न संतस्से, इइ दुप्पूरए इमे आया ।। આપી દે તો પણ તેને સંતોષ થતો નથી, એવી તૃષ્ણાની લોલુપતા ભરેલો આ આત્મા છે. जहा लाभो तहा लोभो, लाभा लोभो पवड्ढई । જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લોભ વધતો दोमासकयं कज्जं, कोडीए वि न निट्ठियं ।। જાય છે. બે માસા સોનાથી થતું કાર્ય કરોડો સુવર્ણ -- ૩૪. સ. ૮, ૪. ૨૬-૧૭ મુદ્રિકાથી પણ સર્યું નહીં. जीवियंतकरणे वि रोगायंके वि समुप्पन्ने ओसहाईणं જીવન-વિનાશી રોગ હોવા છતાં પણ ઔષધ આદિના संगहणिसेहो સંગ્રહનો નિષેધ :८३७. जंपि य समणस्स विहियस्स उ रोगायंके ૮૩૭. આગમાનુસાર ચારિત્રનું પરિપાલન કરનારા જ્ઞાની बहुप्पगारंमि समुप्पन्ने । સાધકને જો અનેક પ્રકારના રોગ કે વ્યાધિ ઉત્પન્ન થાય તો વાર્તાહિક્ક-જિન્ન-સિં–મત્તિ-વિય-ત વાત-પિત્ત કે કફનો અતિશય પ્રકોપ થાય કે સન્નિપાત सन्निवात जाते व उदयपत्ते । થાય, તેથી કરીને ઉજ્વલ અર્થાત્ જ્યાં લેશમાત્ર પણ उज्जल-बल-विउल-कक्खड-पगाढदुक्खे । સુખ નથી. એવું પ્રબળ, વિપુલ, દીર્ધકાળ સુધી અનિષ્ટ તથા પ્રગાઢ, અત્યંત તીવ્ર દુ:ખ ઉત્પન્ન થાય મસુદ-ડુ- 1 એ દુઃખ અશુભ કે કડવા દ્રવ્યની જેમ અનિષ્ટ અને કઠોર હોય છે. એટલું જ નહિ પણ એ દુઃખ દારુણ ફળવાળું હોય છે. ચ-વિવાળા महब्भए जीवियंतकरणे । જેથી મહાન ભય ઉત્પન્ન થાય છે, અને જીવનનો અંત પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy