SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८३१–३५ परिग्गहमुत्ति एव मुत्ति ૮રૂ. (થાવર નામ રેવ, ધ, ધળ વવવર ! पच्चमाणस्स कम्मेहिं, नालं दुक्खाउ मोयणे ।) परिग्रह मुक्ति (-૩ત્ત. 4. ૬, . ) परिग्गण दुहं अपरिग्गहेण सुहं८३२. धम्मस्स य पारए मुणी, आरम्भस्स य अंतए ठिए । सोयति य ण ममाइणो, नो य लभंति णियं परिग्गहं ।। इह लोगे दुहावहं विऊ, परलोगे य दुहं दुहावहं । विद्धंसणधम्ममेव त, इइ विज्जं को गारमावसे ? || સૂચ. મુ. ૬, અ. ૨, ૩. ૨, ૪. ૨-‰o મુહોવાય-પવળ ८३३. आयावयाही चय सोगमल्लं, कामे कमाही कमियं खु दुक्खं । छिंदाही दोसं विणएज्ज रागं, एवं सुही होहिसि संपराए ।। तहाए लयोवमा૮૩૪. ૫.- અન્તોહિયય-સંમૂયા, જ્યા વિક્ર ગોયમા સ. મ. ર, . ૧ फलेइ विसभक्खीणि सा उ उद्धरिया कह? ।। ૩.- તં યં સવ્વસો છિત્તા, ગુજરિત્તા સમૂયિં विहरामि जहानायं, मुक्का मि विसभक्खणं || Jain Education International प. - लया य इइ का वुत्ता, केसी गोयममब्बवी । केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ।। उ.- भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया । तमुद्धरितु जहानायं, विहरामि महामणी ।। – ૩ત્ત. ૩૪.૨૩, ૨. ૪૧-૪૮ अट्ठलोलुपा दंडं समारभंति८३५. अहो य राओ य परितप्पमाणे कालाकालसमुट्ठायी संजोगट्ठी अट्ठालोभी आलूंपे सहसक्कारे विणिविचित्ते एत्थ सत्थे पुणो- पुणो । चारित्राचार ४३९ પરિગ્રહ વિરકિત જ મુકિત છે :૮૩૧.(ધન ધાન્ય કે ઘરવખરી આદિ સ્થાવર જંગમ સંપત્તિ દુષ્કર્મોથી પીડાતા જીવને મુક્તિ આપવામાં સમર્થ નથી.) પરિગ્રહથી દુઃખ અને અપરિગ્રહથી સુખ ઃ૮૩૨.શ્રુતચારિત્રરૂપ ધર્મના પારગામીને તથા આરંભના અભાવમાં સ્થિત રહેનારને મુનિ કહેવાય છે. તેથી વિપરિત મમતા રાખનાર પ્રાણી પરિગ્રહ માટે ચિંતા કરે છે. છતાં પણ તે પરિગ્રહને પ્રાપ્ત કરી શકતાં નથી. પરિગ્રહ આ લોકમાં તેમજ પરલોકમાં દુઃખદાયી છે તથા નશ્વર છે, એવું જાણીને કોણ જ્ઞાની પુરુષ ગૃહવાસમાં રહેવાનું પસંદ કરે ? સુખી થવાના ઉપાયનું પ્રરૂપણ ઃ ૮૩૩.હે શિષ્ય ! આતાપના લે, સુકુમારતાને છોડ, વિષયવાસનાનું અતિક્રમણ કર. આ રીતે છોડવાથી દુ:ખ પોતાની મેળે અતિક્રાન્ત- દૂર થઈ જશે. દ્વેષભાવનું છેદન કર. રાગભાવને દૂર કર. આ પ્રમાણે કરવાથી સંસારમાં તું સુખી થઈશ. તૃષ્ણાને લતાની ઉપમા ઃ ૮૩૪.પ્ર. 'હૈ ગૌતમ ! હૃદયમાં એક લતા ઉત્પન્ન થયેલ છે. તેને વિષ જેવાં ફળ લાગેલાં છે. તેને તમે કેવી રીતે ઉખેડી નાખ્યા ?'' ઉ. '' તે લતા તદ્દન જડમૂળથી ઉખેડીને સર્વથા કાપીને નીતિપૂર્વક હું વિચરણ કરું છું, માટે હું વિષફળ ખાતો નથી.'' પ્ર. કેશીકુમારે ગૌતમ સ્વામીને કહ્યું, ' તે લતા કઈ છે ? '' કેશીએ પુછતાં ગૌતમે આમ કહ્યું - ઉ. ''ભવતૃષ્ણા જ ભયંકર લતા છે તેને ભયંકર પરિપાકવાળા ફળ લાગે છે. હે મહામુનિ ! તેને જડથી ઉખાડીને હું નીતિ અનુસાર વિહાર કરું છું.'' અર્થલોલુપો હિંસા કરે છે : ૮૩૫. (અજ્ઞાની જીવ સ્વજન, ધન આદિમાં આસકત હોવાના કારણે) રાતદિવસ પરિતપ્ત રહે છે, કાળ-કાળનો વિચાર કર્યા વિના કુટુંબ અને ધનાદિમાં લુબ્ધ બને છે, વિષયોમાં ચિત્ત જોડી તે ધનનો લોભી બને છે, કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયતાથી લૂંટફાટ મચાવે છે, તેમ જ અનેકવાર પ્રાણીઓની હિંસા કરે છે. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy