SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ४३८ चरणानुयोग परिग्रह - आसक्ति - निषेध ધ ૮૨૮-૩૦ अणोहंतरा एते, णो य ओहं तरित्तए । એ મૂઢ અનોઘતર અર્થાત્ સંસાર પ્રવાહને તરવામાં સમર્થ હોતા નથી, એટલે કે એ પ્રવજ્યા લેવામાં અસમર્થ રહે છે. अतीरंगमा एते णो य तीरं गमित्तए। તેઓ અતીરંગમ છે-તીર-કિનારા સુધી પહોંચવામાં अपारंगमा एते, णो य पार गमित्तए । સમર્થ હોતા નથી. તેઓ અપારંગમ છે - પાર પહાંચવામાં સમર્થ હોતા નથી. आयाणिज्जं च आदाय तम्मि ठाणे ण चिट्ठति । તે (ભૂ) આદાણીય -સત્યમાર્ગને પામવા છતાં પણ તે वितहं पप्प खेत्तण्णे तम्मि ठाणमि चिट्ठति ।। સ્થાનમાં સ્થિર રહી શકતો નથી. પોતાની અજ્ઞાનતાના કારણે અસતુ માર્ગને પામી તેમાં જ રચ્યો મા. સુ. , ૩૨, ૩. ૨, સે. ૭૬ પચ્યો રહે છે. ૮૨૮. બારિયે વેવ અફ્સમાને ૮૨૮. પાપથી નહિ ડરનાર અજ્ઞાની જીવ પોતાના ममाति से साहसकारि मंदे । આયુષ્યનો અંત જાણતો નથી. તે પીગલિક પદાર્થો अहो य रातो परितप्पमाणे, પર મમત્વ રાખીને રાત દિવસ પાપમાં આસકત રહે अट्टे सुमूढे अजरामरव्व ।। છે અને પોતાને અજર અમર માનતો ધનમાં જ મુગ્ધ રહે છે. जहाहि वित्तं पसवो य सव्वे, સમાધિના ઈચ્છુક માનવ, તું ધન અને પશુ વગેરે દરેક जे बांधवा जे य पिता य मित्ता । સચિત્ત-અચિત્ત પદાર્થોને છોડી દે. માતા, પિતા, બંધુ, लालप्पती सो वि य एइ मोह, ભગિની, મિત્રજન વગેરે કોઈપણ તારો કયાંય ઉપકાર अन्ने जणा तं सि हरंति वित्तं ।। કરતાં નથી છતાં તે તેમના માટે રડે છે, અને મોહ પામે છે. પરંતુ તું મરી જઈશ ત્યારે બીજા લોકો તે -ફૂવ. . , ૩. ૨૦, , ૬૮-૬ . ઉપાર્જન કરેલા દ્રવ્યનો ઉપભોગ કરશે. અથવા તારા ધનનું હરણ કરી જશે. परिग्गहे आसत्ति-णिसेहो પરિગાહમાં આસકિતનો નિષેધ :८२९. परिग्गहाओ अप्पाणं अवसक्केज्जा । ૮૨૯.પોતાના આત્માને પરિગ્રહથી બચાવો. अण्णहा णं पासए परिगहेज्जा । જેવી રીતે ગૃહસ્થ પરિગ્રહને મમત્વ-ભાવથી જુએ છે તેવી રીતે ધર્મોપકરણને પરિગ્રહરૂપે ન જોતા કેવળ સાધન સમજી તેના પર મમત્વ ન રાખે. एस मग्गे आरिएहिं पवेदिते, जहेत्थ कुसले આ માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. તે માર્ગમાં પ્રવૃત્તિ णोवलिंपिज्जासि त्ति बेमि । કરનાર કુશળ સાધક પરિગ્રહમાં લપાતો નથી. એમ હું - આ. કુ. ૨, મ. ૨, ૩. ૧, મુ. ૮૧(૫) परिग्गरं महाभयं પરિગ્રહ મહાભય :૮૨૦, તે સુવવૃદ્ધ વિપત નવા રિસા અવનવું . ૮૩૦. (પરિગ્રહ મહાભયનો હેતુ છે.) એવું (પ્રત્યક્ષજ્ઞાની विपरिक्कम एतेसु चेव बंभचेरं त्ति बेमि । દ્વારા) સમ્યફ પ્રકારે દષ્ટ અને ઉપદેશિત છે. (માટે) પરમ ચક્ષુષ્માન પુરુષ સંયમમાં પરાક્રમ કરે. અપરિગ્રહી સાધક જ બ્રહ્મચારી હોય છે. એમ હું કહું - જી. સુ. ૧, મ. ૧, ૩. ૨ . ૧૦ (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy