SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] ઘoryયા गुरु समीप निधीदन विधि सूत्र १६६-१७२ ૬૬. છrગ્ર ગારિવું , ૪ નિદ્વઝ ૧૬૬. શિર્ષે એકાએક રાડાચિત કર્મ કર્યું હોય તો તેને કયારે પણ છુપાવે નહિ. અકર્ણય હોય ‘જરું ' રિ માસેના, ‘અ૩ નો ' તે કર્યું છે અને ન કર્યું હોય તે નથી કર્યું? એમ કહે. ત્તિ જ છે -3, 4, 5, . ?? गुरुसमीवनिसीयण विही ગુરુ સન્મુખ બેસવાને વિધિ૬૭. રાજાશો, gો નેવ જિન્નત પિશો. ૧૬9. [શિખ્ય] આચાર્યની બરાબર (સરખા ઉચા સ્થાને) न जजे उरूणा उरू', सयणे नो पडिस्सुणे ॥ ન બેસે, આગળ કે પાછળ ન બેસે. એમના ગેટથી પિતાના ઠણ અડાડીને ન બેસે, પથારીમાં બેસીને જ એમના આદેશને સ્વીકાર ન કરે, પરંતુ એને नेव पल्हस्थिय कुज्जा, पक्खपिण्ड व संजए । છેડીને સ્વીકાર કરે. સંયમી મુનિએ ગુરુની સામે પલાંઠી વાળીને पाए पसारिए वावि, न चिठे गुरुणन्तिए ॥ બેસવું નહિ, અને હાથેથી શરીર માંધ બેસવું –ઉત્ત. . 8, . ૨૮-૧૬ નહિ, તથા પગ ફેલાવીને પણ બેસવું નહિ. ૨૬૮, બાપને કરિના, “અજી કg” થિરે ૧૬૮. ગુરુના આસનથી નીચું હેય, અપમાન હોય अप्पुट्ठाई निरुट्टाई, निसीएज्जऽप्पकुक्कुए ॥ અને સ્થિર હોય એવાં આસન પર બેસે. પ્રજન --૩૪. એ. ૨, IT. રે ? હોવા છતાં પણ વારંવાર ઊઠે નહિ, બેસે ત્યારે સ્થિર અને શાન થઈને બેસે, હાથ પગ ઇત્યાદિથી ચંચળતા રહિત રહે. पण्ड पुच्छा विही પ્રન પૂછવાની વિધિ : १६९ इहलोगपारत्तहिये, जेणं गच्छइ सोग्गई। જે શ્રમણ ધર્મ દ્વારા આલોક અને પરલેકમાં बहुस्सुयं पज्जुवासेज्जा, पुच्छेज्जऽत्थ. હિત થાય છે, મૃત્યુ પશ્ચાત્ મુગતિ પ્રાપ્ત થાય વિદઉં || છે, તેની પ્રાપ્તિ માટે તે બહુતની ઉપાસના કરે અને અર્થ-વિનિશ્ચય માટે પૂરા કરે. – 1. ૨. ૮, . ૪૨ ૧૭૦, અrg-1 પુ ના , ને “સેનાં જમાં કાચા?” વિ आगम्मुयुक्कुडुओ सन्तो, पुच्छेज्जा पंजली ૩રો . --17. 1. ૨, II ૨૨ ૧૭૦. આસન પર અથવા શય્યા પર બે કાં એ ક્યારે પણ ગુરુને કઈ વાત પૂછે નહિ, પરંતુ તેમની પાસે જઈ ઉ (ઉકેડ) આસને બેસી હાથ જોડીને પૂછે. ૧૭. નrgટો કાન વિત્તિ', દો થr arઢથ થv ૧૭૧. પૂજ્યા વગર કઈ પણ ન બોલે. પૃથા પછી ___ कोहं असच्चं कुब्वेज्जा', धारेज्जा અસત્ય ન લે. કોધ ન કરે. ક્રોધ આવી જાય વિરમgિ ll તો તેને નિષ્ફળ કરી દે, પ્રિય અને અપ્રિય ૩૪. એ. ૬, 1. ૨૪ શિખામણ ધારણ કરે, તે પર રાગ અને દ્વેષ ન કરે. सेहकयपण्हस्स गुरुदिण्णमुत्तरं શિષ્યના પ્રતિને ગુરુ દ્વારા ઉત્તર૬૭૨ gયં વિનાનુત્ત, ગુર્જ અર ન મળે ૧૭૨. આ પ્રમાણે જે શિષ્ય વિનીત સ્વભાવે ને પૂછે पुच्छमाणस्स सीसस्स, घागरेज्ज जहासुयं ।। તે ગુરુ સૂચ, અર્થ અને તંદુભય (સૂત્ર અને અર્થ બંને) જેવાં સાંભળ્યાં છે (જાણ્યાં છે) તેવાં જ –૩૪. પ્ર. ૬, IT. ૨૩ બતાવે. ૧. મધુરિમો કાર ન માલતે ? --- તક૫ ચૂર્ણિ પૃ. ૨૮૮ ૨ દાચ કોલ આવી જાય તો ઉપશાંત થઇ દુ:સંકલ્પ, દુવચન તેમજ દુકૃત્યને પશ્ચાત્તાપ કરે. કાધને અપાય કરવાથી અર્થાત્ કોધિ કરવાથી સંચિત અશુભ કર્મવર્ગણાનાં ક્ષયની આ વિધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy