SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६०-१६५ अष्टप्रकार शिक्षाशील विनय ज्ञानाचार [८३ पण्णरसविहा सुविणीया--- ૬૦. ૪૬ પન્નર હાર્દિ, વિતિ યુવા नीयावत्ती अचवले, अमाई अकुऊहले ॥ अप्प चाऽहिक्खिवई, पबन्धं च न कुबई । मेत्तिज्जमाणो भयई, सुयं लदु न मज्जई ॥ પંદર પ્રકારના સુવિનીત૧૬૦. પંદર કારણે અભ્યાસી સુવિનીત કહેવાય છે. ૧. જે નમ્ર વ્યવહાર કરે છે, ૨. જે ચપળ હેત નથી. ૩. જે માયાવી હિતો નથી. જે કુતુહલ કરતા નથી. ૫. જે કઈને તિરસ્કાર કરતા નથી. જે કોધને ટકાવી રાખતા નથી. ૭, જે મિત્રભાવ રાખનાર પ્રત્યે કૃતજ્ઞ હોય છે. ૮. જે શ્રત પ્રાપત કરી મદ કરતા નથી. ૯. જે ખલના હોવા છતાં કેઈ ને તિરસ્કાર કરતો નથી. જે મિત્રો પર કોધ કરતા નથી. જે અપ્રિય મિત્રની પણ એકાંતમાં પ્રશંસા न य पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पई । अप्पियस्सावि मित्तस्म, रहे कल्लाण भासई ॥ कलहडमरवज्जए, वुद्धे अभिजाइए । हिरिमं पडिसलीणे, सुविणीए त्ति बुच्चइ ॥ –ઉત્ત, ૫. , પા. ૬ – ૨ ૧૨. જે કલેશ અને મારામારીનું વજન કરે છે. ૧૩. જે કુળવાન હોય છે. ૧૪, જે લજાવાન હોય છે, અને ૧૫. જે પ્રતિસલીન (છન્દ્રિય અને મનનું સંગે પન કરનાર) હેય છે. તે બુદ્ધિમાન મુનિ વિનીત કહેવાય છે. શિષ્યનાં કરવા યોગ્ય કાર્યો૧૬૧. બુદ્ધિમાન શિષ્ય ગુરુના એકવાર બોલાવવાથી અથવા વારંવાર બોલાવવાથી કયારે પણ બેસી ન રહે, પરંતુ એ જે આદેશ આપે એને આસન છેડીને યત્નપૂર્વક અમલ કરે. ૧૬૨. [શિષ્ય આચાર્ય સામે પ્રશાન રહે, વાચાળ ન બને. અર્થપૂર્ણ પદોને શીખે અને નિરર્થક વાતોનો ત્યાગ કરે. [શિષ્ય] ગુરુ દ્વારા અનુશાસિત હેવાથી કોધન કરે, ક્ષુક વ્યકિતએની સાથે સંસર્ગ, હાસ્ય અને કીડા सेहस्प्ल करणीय कज्जाणि-- ૬૬ર. આરતે રાતે વા, સૂનિફી થા જિા चइऊण आसण धीरो, जओ जत्त पडिस्सुणे॥ ૩૪. 3.8, IT. ૨૨ १६२. निसन्ते सियाऽमुहरी, बुद्धाण अन्तिम सथा। अदृजुत्ताणि सिक्खेज्जा, निराणी उ बज्जत ॥ अणुसासिओ न कुप्पेङजा, खति सेविज्ज पण्डिए ॥ खुड्डेहिं सह संसगि, हास कीडं च बज्जणा मा य चण्डालिये कासी, बहुयं मा य आलवे । कालेण य अहिज्जित्ता, तओझाएज्ज एगगो॥ –૩. મેં. ૨, III, ૮-૧૦ १६३. पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा । आवी चा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ વિ છે –૩૪. એ. 8, 1. ૨૭ १६४. आयरिपहिं वाहिन्तो, तुसिणीओन कयाइ वि । पसाय-पेही नियागट्टी, उचिठे गुरु सया ॥ ---૩૪. ૫, ૬, II. ૨૦ १६५ न कोवए आयरिय, अप्पाण पिन कोवए । बुद्धोवघाई न सिया, न सिया तोत्तगवेसए॥ --૩૪. ૪. , ૫, ૪૦ [શિષ્ય] રવાંડાલગ્ય આચરણ [કુવ્યવહાર] ન કરે, વધુ ન લે, સ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરે અને ત્યારબાદ એકલે ધ્યાન કરે. ૧૩. [શિય]લેકેની સમક્ષ અથવા એકાતમાં વચનથી અથવા કર્મથી ક્યારે પણ આચાર્યને પ્રતિકૂળ વર્તન ન કરે. ૧૬૪. ગુરુની કૃપાને ચાહક મેક્ષાભિલાષી શિષ્ય કે ઈ પણ સ્થિતિમાં આરાર્થનાં વચન સાંભળો મેન ન રહેતાં નિરંતર એમની સેવામાં ઉપસ્થિત રહે. ૧૬૫. વિનીતશિષ્ય આચાર્યને ક્રોધિત ન કરે અને તેમનાં કર અનુશાસનાદિથી સ્વયં-પતે ક્રોધિતુ ન થાય અને ગુરુને સાચીટી સભળાવીને તેમને દર દર્શ કે ન થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy