SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] જાનુ विनीत-लक्षण सूत्र १५४-१५९ बत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. ફૂપ મે જે પૂરતિ , २. पूयावेति णाममेगे णो पूएइ, ३. पगे पूएइ वि पूयावेति वि, ४. एगे णो पूण्ड णो पूयावेति । -ટાળે 1.૪, ૩૩, . ૨૬ ( -૧) વળીયા વ૬ – १५४. आणानिर्देसकरे, गुरूणमुववायकारए । इंगियागार सम्पन्ने, से विणीप त्ति वुच्चइ ॥ --૩૪ છે.?, IT.૨. १५५. मणोगयं वक्कगयं, जाणित्तायरियस्स उ । तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥ -. ૩, ૨, IT.૪૨ १५६. कालं छदोवयारं च, पडिलेहत्ताण हेउहि । तेण तेण उवापण, ते तं संपडियाय ॥ -–. ૪.૨, ૩૨, IT. ૨૦ ૬૭. મોહં વધvi કુપા, સાવિત માળા તે પરિજિસ વાળા, મુળ વાવાઝા | ફરી પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે - ૧ – કેઈ પુરુષ (ગુરુજનાદિની ) પૂજા કરે છે, પરંતુ બીજાથી પૂજા કરાવતા નથી, ૨ – કઈ પુરુષ બીજાથી પૂજા કરાવે છે. પરંતુ સ્વચ પૂજા કરતા નથી. – કોઈ પુરુષ સ્વયે પણ પૂજા કરે છે, અને બીજાથી પણ પૂજા કરાવે છે. ૪ – કોઈ પુરુષ વય પૂજા કરતા નથી અને બીજાથી પૂજા કરાવતા નથી.. વિદીતનાં લક્ષણ – ૧૫૪. ગુરુની આજ્ઞા અનુસાર કાર્ય કરનાર, ગુરુજનેના સાન્નિધ્યમ રહેનાર અને ગુરુના ઇગિત તથા આકારના જ્ઞાનને જાણનારને વિનીત કહેવાય છે. ૧૫૫. આશાચના મનોગત અને વાણીગત ભાવને જાણુને એને વાણુથી ગ્રહણ કરે અને કાર્ય રૂપમાં પરિણત કરે. १५८. आयरियं अग्गिमिवाहियरगी, सुस्सूसमाणो पडिजागरेज्जा । आलोइयं इंगियमेव नच्चा, जो छन्दमाराहगइ स पुज्जो ॥ आयारमहा विणयं पउजे, सुस्सूसमाणो परिगिझ क्या। जहोवइट्ठ अभिकंखमाणो, गुरु तु नासाययई पुज्जो ॥ -- સ.મં.., .? , II, ૬-૨ ૧૫૬. કાળ, અભિપ્રાય અને આરાધના વિધિને હેતુ એથી જ તદનુકલ ઉપા દ્વારા પ્રજનનું સંપ્રતિપાદન કરે. ૧૫૭, મુન, મહાન આત્મા, પાની આગાયનાં વચનોને સફળ કરે. [આચાર્ય જે કહે] તેને “તત્તિ ' વાણીથી ગ્રહણ કરી કમથી તેનું આચરણ કરે. ૧પ૮. જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અનિની આરાધના કરતા હોવાથી સાવધાન રહે છે, એ જ પ્રમાણે શિષ્ય પણ આચાર્યની શુશ્રવા કરવામાં સાવધાન રહે. જે આચાર્યની દરિટને અને ઇશારાને જાણીને એમના અભિપ્રાયની આરાધના કરે છે તે પૃજનીચ બને છે ? જે આચારને માટે વિનયને પ્રવેશ કરે છે, જે આચાર્યને સાંભળવાની ઈચ્છા રાખતા હોવાથી એમનાં વચનેને સ્વીકાર કરીને ઉપદેશને અનુકુળ આચરણ કરે છે, જે ગુરુની આશાતના કરતા નથી તે પૂજનીય થાય છે. R अढविहा सिक्खालीला१५९. अह अर्हि ठाणेहिं सिक्खासीले त्ति बुच्चइ। अहस्सिरे सया दन्ते, न य मम्ममुदाहरे ॥ नासीले न विसीले, न सिया अइलोलुए। अकोहणे सच्चरए, सिक्खासीले त्ति वुच्चद। ---૩૪, ૫, ૬, IT. :-- આઠ પ્રકારનાં શિક્ષાશીલ આઠ પ્રકારની વ્યકિત શિક્ષાશીલ કહેવાય છે. ૧. જે હાસ્ય ન કરે, ૨. જે સદા ઇન્દ્રિય અને મનનું દમન કરે, ૩. જે મમ–પ્રમશન ન કરે, ૪. જે ચરિત્રથી હીન ન હોય, છે. જેનું ચારિત્ર દેપથી કલુષિત ન હારું, ૬. જે રસામાં અતિ લુપ ન હોય, 4. જે રસત્યમાં રત હોય એને શિક્ષાશીલ કહેવાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy