SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ सूच १७३-१७७ ગુરુ-રાઘ-ગ્નેશ विनय ज्ञानाचार [८५ गुरु पइ सेहस्स किच्चाई-- ગુરુ પ્રત્યે શિષ્યનાં કર્તવ્યો૨૭૩. સેસિ ગુન ગુરાનri, m દાવ ૧૭૩, બુદ્ધિમાન મુનિ પંચમહાવતમાં લીન, ત્રિગુતિ કુમાવિયારું ! ધારી અને ચારે કષાથી રાહત થાય છે, ત્યારે चरे मुणी पंचरण तिगुत्तो, चउकसायावगए ગુણુસમુદ્ર ગુરુવયનાં સુભાષિત વચનને સાંભળીને તદનુસાર આચરણ કરે છે તે જ પૂજનીય બને છે. gm I જિન ધર્મનાં તમને જાણનાર, અતિથિ-સાધુगुरुमिह सयय पडियरिय मुणी, जिणवय એને સુચતુર સેવક સાધુ ગુરુની આ લોકમાં નિંને માટે! નિરંતર સેવા કરીને પૂર્વકૃત કર્મ રજને ક્ષય धुणिय रयमलं पुरेकर्ड भासुरमउल गई गय ॥ કરીને, દિવ્યધામ, રૂાન વેતિ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ – . એ. ૧, ૩૩, IT. ૬૪- સિદ્ધ ગતિને પ્રાપત કરે છે. सेहं पड़ गुरुस्स किच्चाई શિષ્ય પ્રત્યે ગુરુનાં કત ૧૭૪. પિતા જેમ પિતાની કન્યાને શ્રેષ્ઠ સ્થાનમાં સ્થા१७४. जे माणिया सययं माणयंति, जत्तेण कन्नं व પિત કરે છે, તે જ પ્રમાણે ગુરુદેવ ચત્નપૂર્વક નિયત્તિ ! શિષ્યને જ્ઞાનાદિ સદગુણની પ્રાપ્તિ કરાવી ઉચ ते माणए माणरिहे तबस्सी, जिदिए ભૂમિકા પર મૂકી દે છે. એવા ઉપરી અને सच्चरए स पुज्जो ॥ માનનીય જિતેન્દ્રિય, સત્યમાં સદા રત અને –8, બ, ૨, ૩૨, . ૨૨ તપસ્વી આચાર્યોનું જે સન્માન કરે છે તે પૂજ્ય છે. अणुसासणे सेहस्स किच्चाई१७५. जमे बुद्धाणुसासन्ति, सीपण फरुसेण वा। मम लाभो त्ति पेहाए, पयओ तं पडिस्सुणे ॥ अणुसासणमोवाय, दुक्कडस्स य चोयणं । हिय' तं मन्नप पण्णो, वेस होइ असाहुणो ।। અનુશાસન-પાલનમાં શિષ્યનું કર્તવ્ય૧૭૫. “આચાર્ય માદા માટે કેમળ અથવા કઠોર વચ નથી જે અનુશાસન કરે છે, તે મારા લાભ માટે છે.” એ વિચાર કરીને પ્રયત્નપૂર્વ કે એમનાં વચનેને સ્વીકાર કરે. કમળ અથવા કઠોર વચનથી કરવામાં આવતું અનુશાસન દુકૃતોનું નિવારણ કરે છે, પ્રજ્ઞાવાન મુનિ તેને હિતકારી સમજે છે, જ્યારે અસાધુ માટે તે જ શ્રેષનું કારણ બની જાય છે. લય-મુક્ત બુદિમાન શિષ્ય ગુરનાં કઠેર અનુશાસનને પણ હિતકર માને છે. પરંતુ અજ્ઞાનીએ માટે એ જ ક્ષમા અને ચિત્તવિશુદિદ કરનાર ગુણ-વૃદ્ધિનું આધારભૂત અનુશાસન હૈષને હેતુ અને છે. हिय विगय-भया बुद्धा, फरुसं पि अणुसासण । वेस्स तं होइ मूढाणं, खन्ति-सोहिकरं पय ॥ – ઉત્ત, , , IT. ૨૭–૨૨ गुरुकयाणुसासणस्स पभाधो१७६. रमए पण्डिए सासं, हय भई व वाहए । बाल सम्मइ सासन्तो, गलियस्सं व वाहप ॥ ઉત્ત, , IT. ૨૭ ગુરુના અનુશાસનને શિષ્ય પર પ્રભાવ૧૭૬. જેમ ઉત્તમ છેડાને હંકારતા તેને વાહક આનંદ પામે છે, એ જ પ્રમાણે પંડિત (વિનીત) શિષ્ય પર અનુશાસન કરતાં ગુરુ આનંદ પામે છે. અને જેમ દુષ્ટ ઘેડાને હંકારતાં તેને વાહક છેદ પામે છે, એ જ પ્રમાણે બાળ (અવિનીત) શિષ્ય પર અનુશાસન કરતાં ગુરુ ખેદ પામે છે. કોઈ ગુરુ પ્રત્યે શિષ્યનું કર્તવ્ય - ૧૭૭, આચાર્યને ક્રોધિત થયેલા જાણીને વિનીત શિષ્ય પ્રીતિકારક વચનેથી એમને પ્રસન્ન કરે, હાથ જોડીને એમને શાંત કરે. અને એમ કહે કે, “હુ’ ફરીથી એવું કયારેય કરીશ નહિ.” कुवियगुरु पसायणट्टा सेहस्स किच्चाई. १७७. आयरिय कुविय नच्चा, पत्तिपण पसायए । विज्झवेज्ज पंजलिउडो, वपज्ज न पुणो त्ति ૨ | --૩ર, બિ. ૧, ના, ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy