SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ ] चरणानुयोग चतुर्विध बिनयसमाधि सूत्र १७८-१७२ चउन्विहा विणयसमाही ચાર પ્રકારની વિનય સમાધિ - १७८. सुयं मे आउसं तेण भगवया एवमक्खाय ૧૭૮, હે આયુષ્યમાન? મેં સાંભળ્યું છે કે તે ભગવાને -इह खल थेरेहि सगवतेहिं चत्तारि विणय એવું પ્રતિપાદન કર્યું છે કે, આ નિચશ્વ પ્રવચનમાં સમrદgrળ પન્નર સ્થવિર ભગવતાએ વિનય સમાધિનાં ચાર સ્થા५०--कयरे खलु ते थेरेहिं भगवतेहिं चत्तारि નનું પ્રરૂપણ કયુ” છે. પ્ર, એ વિનય સમાધિનાં ચાર સ્થાન કયાં છે ? વળથવા પન્ના ? જેનું સ્થાવર ભગવાને પ્રતિપાદન ક્ષુ છે ? उ०-इमे खलु ते थेरेहिं भगवतेहिं चत्तारि ઉ. જેનુ સ્થવિર ભગવાને પ્રતિપાદન કર્યું છે. એ विणयसमाहिट्ठाणा पन्नत्ता, तं जहा વિનય સમાધિનાં ચાર સ્થાન આ છે. ૨. વિજયસમાë, ૨. કુરમા, ૧ - વિનયસમાધિ, . સવસમા, છે. જયારતમાં ૨ - શ્રતસમાધિ, ૩ – તપસમાધિ, ૪ – આચાર સમાધિ. विणए सुप अतवे, य आयारे निच्च पंडिया। જે જિતેન્દ્રિય હોય છે, તે પંડિત પુરુષ પિતાના अभिरामयति अप्पाणं, जे भवति जिइंदिया । આત્માને સદા વિનય, શ્રત, તપ અને આચાર સમાધિમાં રમાડે છે. घउविवहा खलं विणयसमाही भवइ त जहा વિનય સમાધિના રિચાર પ્રકાર છે, જેમ કે १. अणुसासिज्जतो सुस्ससइ, ૧ - શિષ્ય આચાર્યનાં અનુશાસનને સાંભળવાની ઈચછા કરે. २. सम्म संपडिवज्जइ, ૨ - અનુશાસનને સમ્યક પ્રકારે સ્વીકાર કરે. 3. વેગમારા, ૩ - વેદની (શ્રતજ્ઞાનની) આરાધના કરે. ४. न य भवर अत्तसंपन्गहिए । ૪ – આત્મપ્રશંસક ન થાય. चउत्थ पय भवइ । भवइ य इत्थ सिलोगो-- આ ચલુથ પદ છે. અને અહીં એક લોક છે. पेहेह हियाणुसासणं, सुस्सूसइ तं च पुणो ૧- મોક્ષાથી મુનિ હિતાનુશાસનની અભિલાષા કરે - સાંભળવાની ઈચ્છા કરે છે. ર - શુષા કરે છે - અનુશાસનને સમ્યક રૂપથી न य माणमएण मज्जइ, विणयसमाही ચહણ કરે છે. માથgિ | ૩ - અનુશાસનને અનુકૂળ આરારણ કરે છે. –ીં . . ૬. ૩. ૪, મુ. ૬-૬ ૪ - હું વિનચ-સમાધિમાં કુશળ છું - એ રીતે ગર્વ કે અહંકારથી ઉન્મત્ત થતો નથી. विणयस्स सुफले વિનયનું સુપરિણામ - १७९. तम्हा विणयमेसेज्जा, सीलं पडिलमेज्जओ। ૨૭૯. જેનાથી શીલની પ્રાપ્તિ થાય એવા વિનયનું बुद्ध-पुत्ते नियागट्ठी, न निक्कसिज्जइ कण्हुई। આરાણ કરવું જોઈએ. જે આચાર્યને પ્રિય –૩૪. એ. 8, IT. ૭ શિષ્ય અને મોક્ષને અભિલાવી હોય છે, તેને ગણમાંથી કાઢી મૂકવામાં આવતા નથી. ૧૮૦. નવા ના દેદાવી, ઢોઇ “જિત્તી હૈ” ૧૮૦. વિનયનાં સ્વરૂપને જાણીને જે મેધાવી શિષ્ય વિનમ્ર બની જાય છે, તેની લેકમાં કીર્તિ થાય છે. જેવી રીતે પૃથ્વી પ્રાણીઓ માટે આધારભૂત हवई किच्चाण सरा, भूयाण जगई जहा ॥ છે, તેવી રીતે શિષ્ય ધર્માચરણ કરનાર માટે આધારભૂત હોય છે. पुज्जा जस्स पसीयन्ति, संबुद्धा पुब्धसंथुया । શિક્ષણ-કાળ પહેલાં જ શિષ્યના વિનયભાવથી पसन्ना लाभइस्सन्ति, विउलं अद्विय सुय' ॥ પરિચિત, સબુદ્ધ પૂજ્ય આચાય તેના પર પ્રસન્ન થઈ તેને પોતાના અર્થ ગભીર વિપુલ શ્રુતજ્ઞાનને લાભ કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy