SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ * ટક स पुज्जसाथै सुविणीयसंसण, “માપક ચિત્ર જન્મ વવા ) तवोसमायारिसमाहिसंबुडे, महज्जुई पंच क्यारं पालिया ॥ स देव गन्धव्य गणुस्वपूण दर चइन देहं मलपंकपुव्यय । सिद्धे वा हवइ लासप, देवे वा अपरण ર્નાલિસ્ -ત્ત. અ. †, ૧. ૪-૪૮ વિનીય હવદ્ १८१. आणाऽनिदेसकरे, गुरूणमणुधवायकारण । पदिणी असंबुद्धे, “अवीणि ति" बुच् ॥ -ઉત્ત. ૧. ૬, IIT, ૨ - ૨૮૨. આરિયસવન્નાષ્ટિ, મુય વિળયો ચ દ્િવ / ते चेव खिसई वाले, पावसमणे ति बुच्चई ॥ आयरियउवज्झायाणं, सम्म नो पडितप्पर । अप्पडिपूयप थद्धे, पायसमणे ति चुच्चई ॥ -૩ત્ત, અ. ૨, ૩, ૪− तिविहे अविणए-૮૩. વિળ નિવિધ જશે, તે ગ+--- વૈખારૂં, निरालंबणता, जाणा पेनदोसे । अविनीत- अविनय સાગ૨, ૩, ૬ t *૨૨) चउदसविहे अविणीय-૨૮૪. અદ વર્માંદું ટાળેદ, વટ્ટમને ૩ સુન્ન । अविणी दुबई सोड, निष्णाण न गच्छई ॥ अभिक्खणं कोही हवई, पवन्धं च पकुब्धई । मित्तिज्जमाणो वमई, सुयं लण मज्जई ॥ अघि पावपरिक्खेवी, अवि मित्तेसु सुविस्थावि मित्तस्स, रहे भास Jain Education International कुपपई । पायगे ॥ पण्णवाई दुहिले, थद्धे लुद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चई ॥ ૩ત્ત.અ. ૨૨, '', ૬ विनय ज्ञानाचार [ ૮૭ મૈં પૂજ્ય થાય છે – રોના શાસ્ત્રીય જ્ઞાનનુ ખૂબ જ સન્માન થાય છે. એના સવ` સશય દૂર થાય છે. તે ગુરુને મનગમતા થાય છે, તે કર્મીસંપદા ( દૃવિધ-સમાચારી ) થી સંપન્ન થઈને રહે છે, તે તપસમાધિથી સપન્ન હોય છે, તે પાંચ મહાનતાનું પાલન કરી મહાન તેજસ્વી થઈ જાય છે. દૈવ, અન્ધવ અને મનુષ્પોથી પૂજિત ત વિનીત શિષ્ય મલ અને પકથી અનેલા શરીરના ત્યાગ કરી કાં તા શાશ્વત સિદ્ધ અને છે. અથવા અલ્પ થાળ સહાન ઋદ્ધિસંપન્ન દેવ થાય છે. વિનીતનાં લક્ષના ૧૮૧. જે ગુરુની આજ્ઞા અને આદેશનું પાલન કરતા નથી, ગુરુની સેવા-શુશ્રુષા કરતા નથી, જે ગુરુથી પ્રતિકૂળ વર્તન કરે છે અને ગુરુતા વિચારને જાણતા નથી તે “અવિનીત” કહેવાય છે. ૧૮૨. જે આચાય અને ઉપાધ્યાયે વ્રત અને વિનય ધમ શીખવ્યો એમના જે નિદા કરે છે, તે વિવેકભ્રષ્ટ સુનિ “પાપ-ધમક કહેવાય છે. જે આચાય અને ઉપાધ્યાયનાં કાર્યાની સાક પ્રકારે ચિંતા કરતા નથી, તેમની સેવા કરતા નથી, જે વડીલાનું સન્માન કરતા નથી અને જે અભિમાની જાય છે, તે પાપ-શ્રમણ થાય કે, ત્રણ પ્રકારના વિનય - ૧૮૩. વિનયના ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ - દેશત્યાગી - સ્વામીને છોડીને ચાલ્યા જવુ ગાળો આપી શ ૨ - નિકાલમ્બન – ગઢ અથવા કુટુંબને ડી તેનાથી દૂર થવુ. ૩ – નાનાપ્રધાતુથી - અનેક પ્રત્યેકથી કાકાનો સાથે ાગ-દ્વેષ કહ્યા. ચૌદ પ્રકારના અવિનીત - ૧૮, ગૌદ પ્રકારે વર્તન કરનાર ( મુનિ ) અશ્વિનીત કહેવાય છે, તે નિર્વાણને પામતા નથી ૧ - જે વારંવાર કોધ કરે છે. ર્ - જે ક્રોધ ટકાવી રાખે છે. ર જે ચૈત્રી-ભાવને અસ્વીકાર કરે છે. જે શ્રુત (માન) પ્રાપ્ત કરી અહ`કાર કરે છે. ૫ - જે ભૂલ નાના તિરકામ કરે છે - જે મિત્રો પર ક્રોધ કરે છે. ૭ - જે અત્યંત પ્રિય મિત્રની પહુ એકાન્તમાં કુથલી કરે છે. ૮ – જે કાય વગર પ્રલાપ કરે છે. ૯ - જે દેશદ્રોહી છે. ૧૦ જે અભિમાની છે. ૧૧ જે સરસ આહાર આદિમાં આસક્ત છે. ૧૨ જે અજિતેન્દ્રિય છે. ૧૩ જે અવભાગો છે. ૧૪ – જે પ્રીતિકર છે. ન અવિનીત કહેવાય છે. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy