SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९२८-३० एगया गुणसमितस्स रीयतो कायसंफासमणुचिण्णा एगतिया पाणा उद्दायंति इहलोगवेदणवेज्जावडियं । . प्रासुक विहार स्वरूप प्ररूपण जं आउट्टिकयं कम्मं तं परिण्णाय विवेगमेति । एवं से अप्पमादेण विवेगं किट्टति वेदवी । ९२८. जययं विहराहि जोगवं, अणुपाणा पंथा दुरुत्तरा । अणुसासणमेव पक्कमे, वीरेहिं सम्मं पवेइयं ।। સૂય. . ૬, ૬. ૨, ૩. ૨, ૪. ૨૬ फासुय विहार सरूव परूवणः ૧૬.પ. વિ તે અંતે ! ખાતુવિહાર ? ઞ. સુ. , ૬. ૬, ૩. ૪, સુ. ૬૨-૬૨ उ. सोमिला ! जं णं आरामेसु उज्जाणेसु देवकुलेसु सभासु पवासु इत्थी - पसु -पंडग-विवज्जियासु वसहीसु फासुएसणिज्जं पीढ-फलग-सेज्जा- संथारगं उवसंपज्जित्ताणं विहरामि, से तं फासूयविहारं 12 -વિ. સ. ૮, ૩. ૧૦, સુ. ૨૨ भावियप्पणी अणगारस्स किरिया विहाणं : ૧૩૦. ૫. ૩બારસ્મ નં અંતે ! ભાવિયપ્પનો પુરો વુદ્દો जुगमायाए पेहाए रीयं रीयमाणस्स पायस्स अहे कुक्कुडपोते वा, वट्टापोते वा, कुलिंगच्छाए वा, परियावज्जेज्जा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ ? ૩. ગોયમા ! અસ્ત્ર નું માવિયqળો-નાવइरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया [ફ | Jain Education International चारित्राचार ४८९ અપ્રમાદી, યતનાપૂર્વક વર્તનાર મુનિનાં સ્પર્શથી કદાચિત કોઈ પ્રાણીનો ઘાત થઈ જાય, અથવા કોઈ પ્રાણીને કિલામના થઈ જાય તો તેનું ફળ તેને એ જ ભવમાં પ્રાપ્ત થઈ ક્ષય પામે છે. કોઈ પાપ જાણી જોઈને કર્યું હોય તો તેને શરજ્ઞાથી જાણી પ્રાયશ્ચિત્ત દ્વારા દૂર કરવું જોઈએ. અપ્રમાદથી તે કર્મનો ક્ષય થાય છે. એમ આગમવેત્તા શાસ્ત્રકારે કહ્યું છે. ૯૨૮. હે પુરુષ ! તું યતનાસહિત સમિતિ અને ગુપ્તિયુક્ત બનીને વિચર, કારણ કે સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપયોગ રાખ્યા વિના પા૨ ક૨વો દુરુત્તર છે. શાસ્ત્રોક્ત રીતિથી જ સંયમનું પાલન કર. બધા તીર્થકરોએ સમ્યક્ પ્રકારે એ જ ઉપદેશ આપ્યો છે. પ્રાસુક વિહાર સ્વરૂપ પ્રરૂપણ ઃ ૯૨૯. પ્ર. હે ભંતે ! આપનો પ્રાસુક વિહાર કયો છે ? ઉ. હે સોમિલ ! આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, ૫૨બ આદિસ્થાનોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક રહિત વસ્તીઓમાં નિર્દોષ અને એણીય પીઠ, ફલક, શય્યા અને સંથારા આદિ પ્રાપ્ત કરી હું વિચરું છું. તે મારો પ્રાસુક વિહાર છે. ભાવિત-આત્મા અણગારની ક્રિયાનું વિધાન : ૯૩૦.પ્ર. હે ભંતે ! આગળ અને બાજુએ યુગ (ઘૂંસરી) પ્રમાણ ભૂમિને જોઈને ગમન કરતા સંવરયુક્ત અનગારના પગ નીચે કૂકડીનું બચ્ચું, બતકનં હ્યુ કે કુલિંગચ્છાય (કીડી જેવું સૂક્ષ્મ જંતુ) આવીને મરણ પામે તો હે ભંતે ! તે અણગારને શું ઈર્યાપથિકી ક્રિ લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? ઉ. હે ગૌતમ ! તે સંવરયુક્ત અણગારને યાવત્ ઈર્યાપથિકી ક્રિયા લાગે, પણ સાંપરાયિકી ક્રિયા ન લાગે ! () યા. સુ. ૬, ૬. ૬. સુ. ૪૬ (૩) ધર્મ. મા ૨. રૂ. ૨, સુ. ૮૯, પૃ. ૮૭ (૫) ધમ્મ. મા. ૨, ૩. ૪, મુ. ૩૦૨, પૃ. ૨૭૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy