SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ चरणानुयोग इर्या समिति मेद प्रभेद ઉર, વામો મg fમો સમાન વિચારણા | ૯૨૫. આ આઠ સમિતિ એ સંક્ષેપમાં કહી છે, તેમાં ટુવાસં નિવમાં મા નન્દ ૩ પવM || જિનભાષિત દૂવાદશાંગ રૂપ પ્રવચન સમાયેલ છે. - ૩૪. એ. ર૪, W. રૂ. ઈર્ષા સમિતિ વિધિકલ્પ - ૧ इरियासमिईए मेयप्पमेया: ઈર્ષા સમિતિનાં ભેદ...ભેદ : ९२६. आलंबणेण कालेणं, मग्गेण जयणाई य । ૯૨૬, સંયત મુનિ આલંબન, કાળ, માર્ગ અને યતના - આ चउकारणपरिसुद्धं, संजए इरियं रिए ।।। ચાર કારણે પરિશુદ્ધ ઈર્ષા સમિતિથી વિચરણ કરે. तत्थ आलंबणं नाणं, दसणं चरणं तहा । તેમાં ઈર્યા-આલંબન-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. काले य दिवसे वुत्ते, मग्गे उप्पहवज्जिए ।। તેનો કાળ દિવસ છે. અને ઉન્માર્ગનો ત્યાગ કરવો એ એનો માર્ગ છે. दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा । દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતનાના जयणा चउव्विहा वुत्ता, तं मे कित्तयओ सुण ।। ચાર પ્રકાર છે. તે હું કહું છું. તે સાંભળો. दव्वओ चक्खुसा पेहे, દ્રવ્યથી - આંખોથી જુએ, जुगमेत्तं च खेत्तओ । ક્ષેત્રથી - યુગ માત્ર ભૂમિને જુએ, कालओ जाव रोएज्जा, કાળથી - ચાલતો રહે ત્યાં સુધી જુએ, उवउत्ते य भावओ ।। ભાવથી - ઉપયોગપૂવર્ક ગમન કરે. इंदियत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहारे । ઈન્દ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને तम्मुत्ती तप्पुरक्कारे, उवउत्ते रियं रिए ।। છોડીને માત્ર ગમન-ક્રિયામાં જ તન્મય થઈ તેને જ - ઉત્ત. 1. ૨૪ . ૪-૮ મહત્ત્વ આપી ઉપયોગપૂર્વક ચાલવું જોઈએ. इरिया समिईए सस्वं : ઈર્ષા સમિતિનું સ્વરૂપ ९२७. एयं कुसलस्स दंसणं । ૯૨૭. આ વીતરાગ પરમાત્માનું કુશલ દર્શન છે. तद्दिट्ठीए, સાધક, વીતરાગ-દર્શન રૂપ ગુરુની દૃષ્ટિ અનુસાર तम्मुत्तीए, અવલોકન કરવાનું શીખે અથવા ગુરુ સમીપે રહે. ગુરુ દ્વારા બતાવેલાં વિષય-કપાય તેમ જ આસક્તિથી મુક્ત રહે, તપુરરે, . ગુરુને સર્વ કાર્યોમાં આગળ કરે, (બહુમાન કરે, ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા રાખે.). તસUOT, સદા ગુરુની પાસે રહે. (સદા યતનાપૂર્વક વિચરે.) तण्णिवेसणे, जयं विहारी, चित्तणिवाती पंथणिज्झाई ગુરુના અભિપ્રાયનું અનુસરણ કરી, માર્ગનું અવલોકન पालिबाहिरे पासिय पाणे गच्छेज्जा । કરે, ગુરુના અવગ્રહથી બહાર રહેનાર ન થાય - અધિક દૂર કે અધિક નજીક ન રહે, ગુરુ કયાંય મોકલે તો યતનાપૂર્વક જીવજંતુઓને જોતાં જોતાં જાય. से अभिक्कमममाणे पडिक्कममाणे संकचेमाणे તે સાધુ આવતાં, જતાં, પાછા ફરતાં, અવયવોને पसारेमाणे विणियट्टमाणे संपलिमज्जमाणे । સંકોચતાં, ફેલાવતાં, આરંભથી નિવૃત્ત થતાં અને પ્રમાર્જનાદિ ક્રિયાઓ કરતાં સદા ગુરુની આજ્ઞાપૂર્વક વિચરે. ૧. ઈર્યાદિ પાંચની સમિતિ' અને મનગુપ્તિ આદિ ત્રણની ગુપ્તિ' સંજ્ઞા સર્વત્ર પ્રસિદ્ધ છે. પણ આ ગાથામાં તથા ઠાણે એ. ૮, સુ. ૬૦૩માં આઠની સમિતિ સંજ્ઞા હોવાનો ઉલ્લેખ મળે છે. ૨. ટ્રાઈ એ. ૬, ૩. ૩, મુ. ૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy