SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२३२-३५ णिदोष आहार गवेसगस्स दायगस्स य सुग्गई१२३२. दुल्लहा उ मुहादाई, मुहाजीवी वि दुल्लहा । मुहादाई मुहाजीवी' दो वि गच्छंति सोग्गई ।। ૧. સ. ૧, ૩. ૨, ૪. ૨૨૨ आहार करणस्स उद्देस ૧ર. વિવિત્ત્વ મુળો હેડ, निर्दोष आहार गवेषक - दाता सुगति વી વિદ્ ! मायं पिंडस्स पाणस्स, कडं लहूण मक्खए ।। -પુત્ત. 4. ૬, . ૨૪ પરિભોગેષણાઃ ૯ आहार परिभोगणट्ठाए ठाण णिद्देसो શરૂ૪. અપ્પપાળેqવીમિ, ડિછન્નમિ વુડે 1 समयं संजए भुंजे, जयं अपरिसाडियं ।। -૩ત્ત. ૩. o, 7. ૩૧ કોય ।-પવિક-મિવવૂલ્સ-માહાર વજ્રળ વિધિ२३५. सिया य गोयरग्गगओ, इच्छेज्जा परिभोत्तुयं । कोट्ठगं भित्तिमूलं वा, पडिलेहित्ताण फासूयं ।। अन्नवेत्तु महावी, पडिच्छन्नम्मि संवुडे । हत्थगं संपमज्जित्ता, तत्थ भुंजेज्ज संजए ।। Jain Education International तत्थ से भुंजमाणस्स, अट्टियं कंटओ सिया । તળ ક-સવાર વા વિ, અનેં વા વિ તાવિદ || तं उक्खवित्तु न निक्खिवे, आसएण न छड्डु । हत्थेण तं गहेऊण, एगंतमवक्कमे ।। एतमवक्कमित्ता, अचित्तं पडिलेहिया । जयं परिट्ठवेज्जा, परिट्ठप्प पडिक्कमे ।। -૧. મ. ૧, ૩. , . -૨૬૭ चारित्राचार ६११ નિર્દોષ આહાર ગવેકની અને દેનારની સુગતિ : ૧૨૩૨. નિઃ સ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કેવળ સંયમના નિર્વાહ માટે નિઃ સ્વાર્થભાવે ભિક્ષા લેનાર ભિક્ષુ એ બંને મળવા દુર્લભ છે, જે નિ: સ્વાર્થી દાતા અને નિઃ સ્વાર્થી ભિક્ષુ હોય છે તે બંને ઉત્તમ ગતિને મેળવે છે. આહાર કરવાનો ઉદ્દેશ્ય : ૧૨૩૩. સાધકે કર્મબંધનના હેતુઓને દૂર કરીને સમકક્ષ બનીને વિચરવું જોઈએ. (સંયમ નિર્વાહ માટે) આહાર તથા પાણી પ્રમાણસર તેમ જ આવશ્યકતા પુરતાં જ લેવા જોઈએ. ગૃહસ્થને ત્યાં સહજ આહાર પ્રાપ્ત થાય તે જ ગ્રહણ કરવો જોઈએ. આહાર કરવાના સ્થાનનો નિર્દેશ : ૧૨૩૪. સંયમી મુનિ પોતાના સહધર્મી સાધુઓની સાથે પ્રાણી અને બીજથી રહિત, ઉપરથી ઢાંકેલ અને દીવાલ આદિથી સંવૃત મકાનમાં જમીન ૫૨ ન વેરાય એમ યતનાપૂર્વક આહાર કરે, ગોચરીમાં પ્રવેશેલા ભિક્ષુના આહારની વિધિ : ૧૨૩૫. ગોચરી ગયેલ મેધાવી મુનિ કદાચિત્ આહાર કરવા ઈચ્છે તો પ્રાસુક ગૃહ અથવા મઠ આદિની દિવાલના મૂળમાં, જીવ-રહિત સ્થાનની પ્રતિલેખના કરીને, ગૃહસ્થની આજ્ઞા લઈને પ્રતિચ્છાદન કરેલ (ઢાંકેલ) અને ચારેબાજુથી ઘેરાયેલા સ્થાનમાં બેસે અને હાથ આદિ અવયવોનું પ્રમાર્જન કરીને ઉપયોગપૂર્વક આહાર કરે. પૂર્વોક્ત શુદ્ધ સ્થાનમાં ભોજન કરતાં તે સાધુના આહારમાં ગોટલી, કાંટો, તૃણ, કાષ્ઠ, કાંકરો અથવા તેવા પ્રકારનો કોઈ કચરો નીકળે તો તેને હાથથી જ્યાં ત્યાં દૂર ફેંકે નહિ કે મોઢેથી થૂંકી કાઢે નહિ. પરંતુ તેને હાથમાં ગ્રહણ કરી એકાંતમાં જાય અને ત્યાં નિર્જીવ જગ્યા તપાસીને યતનાપૂર્વક તે વસ્તુને ત્યાં મૂકી દે. અને પાછો ફરી સ્થાનમાં આવીને પ્રતિક્રમણ કરે, (અર્થાત્ ઈરિયાવહિનો કાયોત્સર્ગ કરે.) નિઃસ્વાર્થભાવથી દેવાવાળો 'મુહાદાઈ' કહેવાય છે. નિઃસ્પૃહ ભાવથી લેવાવાળો ‘મુહાજીવી’ કહેવાય છે. 'હત્થગં સંપમજ્જિતા’નો અહીં આ અર્થ છે કે હાથનું પ્રમાર્જન કરીને આહાર કરે. આહાર હાથથી કરવામાં આવે છે. માટે હાથનું પ્રમાર્જન કરવું યોગ્ય ગણાય. તેમજ આગમ સહમત પણ છે. કારણ કે પ્રશ્ન વ્યાકરણ પ્રથમ સંવર દ્વાર ચોથી ભાવનામાં (બાકીની ટીપ્પણ આગળના પાના પર..... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy