SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १०९१-९३ संक्लेश स्थान गमन निषेध चारित्राचार ५५१ नो गाहावइकुलस्स आलोयं वा, थिग्गलं वा, संधि ગૃહસ્થના ઘરના ઝરૂખાને, કોઈ સમારકામ કરેલ वा, दगभवणं वा, बाहाओ पगिज्झिय पगिज्झिय, ભાગને, ઘરના સંધિસ્થાનને કે જલગૃહ (બાથરૂમ) अंगुलियाए वा उद्दिसिय उद्दिसिय, उण्णमिय ने, हाथ ईसावी दावीने, मागणी याधीउण्णमिय, अवनमिय अवनमिय निज्झाइज्जा । ચીંધીને, પોતે નીચા નમી નમીને કે ઊંચુ મુખ કરી કરીને મુનિ જુએ નહિં, દેખાડે નહિં. नो गाहावई अंगुलियाए उद्दिसिय उद्दिसिय जाइज्जा, વળી ગૃહસ્થની પાસે આંગળી ચીંધી ચીંધીને યાચવું नो गाहावई अंगुलियाए चालिय चालिय जाइज्जा, નહિં.ગૃહસ્થને આંગળીથી પ્રેરણા કરી કરીને અર્થાતુ વસ્તુ પ્રત્યે નિર્દેશ કરીને યાચવું નહિં. नो गाहावई अंगुलियाए तज्जिय तज्जिय जाइज्जा, આંગળીથી તેને ધમકાવી-ધમકાવીને યાચવું નહિં. नो गाहावई अंगुलियाए अक्खलंपिय अक्खुलंपिय તેના શરીરને આંગળીથી સ્પર્શ કરીને યાચવું નહિં. जाइज्जा, नो गाहावई वंदिय वंदिय जाइज्जा, ગૃહસ્થને વંદન કરી-કરીને યાચના ન કરે. नो य णं फरुसं वदेज्जा । (કદાચિત ગૃહસ્થ ન આપે તો) કઠોર વચન કહેવા -आ. सु. २, अ. १, उ. ६, सु. २६० (क) संकिलेसठाणणिसेहो: . संदेश स्थान निषेध : १०९१. रन्नो गिहवईणं च, रहस्साऽऽरक्खियाण य । ૧૦૯૧. રાજાના, ગૃહપતિઓના અને કોટપાલાદિના ગુપ્ત संकिलेसकरं ठाणं, दूरओ परिवज्जए ।। વાર્તાદિ (મંત્રણા) કરવાના સ્થાનને તથા કલેશકારક __ -दस. अ. ५, उ. १, गा. १६ સ્થાનોને દૂરથી છોડી દે. भिक्खागमणकाले पायपडिलेहण विहाणं : ગોચરી જવાના સમયે પાત્ર- પ્રતિલેખનની વિધિ : गौशशवाजी १०९२. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं १०८२. गृहस्थने धे२ साहार पासी सेवा तां पसां साधु पिंडवायपडियाए पविसमाणे पुव्वामेव पेहाए पडिग्गह સાધ્વી પાત્રને બરાબર જુએ, તેમાં જીવજંતુ હોય તો अवहटु पाणे, पमज्जिय रयं, ततो संजयामेव સાવધાનીપૂર્વક લઈને એક બાજુ મૂકી દે, ધૂળ હોય गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमेज्ज वा તો ગુચ્છા દ્વારા પ્રમાર્જન કરે અને પછી આહારાદિ पविसेज्ज वा । માટે નીકળે કે પ્રવેશ કરે. केवली बूया - आयाणमेयं । પ્રતિલેખન પ્રમાર્જન કર્યા વિના ગોચરી લેવા જાય તો કેવળી ભગવાને કર્મબંધનનું કારણ કહ્યું છે. अंतो पडिग्गहगंसि पाणे वा, बीए वा, रए वा સંભવ છે કે પાત્રમાં રહેલ પ્રાણી, બીજ કે લીલી परियावज्जेज्जा, વનસ્પતિ વગેરે જીવો હોય અને તેમને પરિતાપ थाय. अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा-जाव-एस માટે તીર્થંકર આદિ આપ્તપુરુષોએ સાધુઓને उवएसे जं पुव्वामेव पेहाए पडिग्गहं अवहट्ट पाणे પહેલેથી જ પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપેલ છે કે वा, पमज्जिय रयं ततो संजयामेव गाहावतिकुलं આહાર પાણી લેવા જતાં પહેલાં પાત્રને સારી રીતે पिंडवायपडियाए णिक्खमेज्ज वा, पविसेज्ज वा । જોઈને, પુંજીને યતનાપૂર્વક ગૃહસ્થના ઘેર ગોચરી -आ. सु. २, अ. ६, उ. २, सु. ६०२ માટે નીકળવું અને તેના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. असमये पवेसणस्स विहि-णिसेहो: અસમયમાં પ્રવેશનો વિધિ નિષેધ : १०९३, से भिक्ख वा, भिक्खणी वा गाहावतिकलंसि १०८3. साधु अथवा साध्वी माहार- ५ माटे स्थन। पिंडवायपडियाए पविसित्तुकामे सेज्ज पुण जाणेज्जा, ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે. खीरिणीओ गावीओ खीरिज्जमाणीओ पहाए. પરંતુ દુઝણી ગાયો દોવાઈ રહી હોય, ___Jain Edka आलोयं थिग्गलं दारं संधिं दगभवणाणि य । चरंतो त विणिज्जाए, संकट्टाणं विवज्जए ।। - दस. अ. ५, उ. १, गा. १५ ...
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy