SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ११४३ - ४७ (૬) कोपपिंड दोसं असणाइ अलाभे कोव - णिसेहो - ૬×૪૬. कोपपिंड आदि दोष (૧) કોપપિંડ દોષ : અશનાદિ ન મળવાથી ક્રોધ કરવાનો નિષેધ : ૧૧૪૩.જે ભિક્ષાની અપ્રાપ્તિમાં ખેદ કરતા નથી, તે વીર પ્રશંસાને પામે છે. (આ ગૃહસ્થ મને આપતો નથી) એવો વિચાર કરી તેના પર ક્રોધ ન કરે. एस वीरे पसंसिते जेण णिव्विज्जति आदाणाए, ण मे देति ण कुप्पेज्जा, थोवं लधुं ण खिंसए । पडिसेहितो परिणमेज्जा । एतं मोणं समणुवासेज्जासि । - સુ. , અ. ૨, ૩, ૪, સુ. ૮૬ ૪૪, વવું પરરે અન્ધ, વિવિદ સ્વામ-સામ । न तत्थ पंडिओ कुप्पे, इच्छा देज्ज परो न वा ।। सयणासणवत्थं वा, भन्त-पाणं व संजए । अदेंतस्स न कुप्पेज्जा, पच्चक्खे वि य दीसओ ।। 2 -સ. મ. ૧, ૩. ૨, ગા. ૨૭-૨૮ ११४५. लहवित्ती सुसंतुट्टे, अप्पिच्छे सुहरे सिया । आसुरत्तं न गच्छेज्जा, सोच्चा णं जिणसासणं -સ. સ. ૮, . ૨૧ (૨) लोभपिंडदोसं११४६. सिया एगइओ लधुं, लोभेण विणिगूहई । मा मेयं दाइयं संतं दद्रूणं सयमायए ।। अत्तट्ठगुरुओ लुद्धो, बहु पावं पकुव्वई । दुत्तोसओ य से होइ, निव्वाणं च न गच्छई ।। -સ. મ. ૧, ૩. ૨, ગા. –રૂર ૧૬૪૭. સંથાર્ સેન્નાડÇન-ત્ત-પાળે, अप्पिच्छया अइलाभे वि संते । जो एवमप्पाणऽभितोसएज्जा, संतोसपाहन्नरएस पुज्जो ।। -સ. ૬ ૬, ૩. રૂ, 1, 4 चारित्राचार ५७१ અલ્પ આહાર પ્રાપ્ત થાય તો પણ નિંદા ન કરે. ગૃહસ્થ ના પાડે તો ત્યાંથી પાછા ફરી જાય. મુનિ આ મૌનધર્મ (મુનિના ધર્મ) નું યથાયોગ્ય પાલન કરે. ૧૧૪૪. ગૃહસ્થને ઘેર ભિન્ન ભિન્ન પ્રકારના મેવા મુખવાસ ઈત્યાદિ ભોજન હોવા છતાં તે ગૃહસ્થ આપે કે ન આપે એ તેની ઈચ્છા પર નિર્ભર છે. તેથી (ન આપના૨ ૫૨) પંડિત ભિક્ષુ ક્રોધ ન કરે. ન શય્યા, આસન, વસ્ત્ર, ભોજન, પાણી વગેરે ગૃહસ્થને ત્યાં પ્રત્યક્ષ દેખાંતાં હોવા છતાં પણ જો તે ન આપે તો સંયમી તેના પર ક્રોધ ન કરે. ૧૧૪૫.મુનિ રુક્ષવૃત્તિ સુસંતુષ્ટ, અલ્પ ઈચ્છાવાળો અને અલ્પ આહારથી તૃપ્ત થનારો હોય તે જિનશાસનને સાંભળી સમજી (અલાભ હોવા છતાં ) ક્રોધ ન કરે. લોભ-પિંડ દોષ : (૩) ૧૧૪૬. કદાચિત્ કોઈ એકલો સાધુ સરસ આહાર પ્રાપ્ત કરીને લોભથી ની૨સ આહાર મૂકીને તેને છુપાવે છે. કારણ કે તે વિચારે છે કે મને મળેલો આ આહાર ગુરુને જો દેખાડીશ તો જોઈને સ્વયં ગ્રહણ કરી લેશે ? મને નહિ આપે તો ? એમ તે જિજ્વાલોલુપ તથા સ્વાર્થી સાધુ ઘણું પાપ ઉપાર્જન કરે છે, અસંતોષશીલ બને છે. અને નિર્વાણ ને પામી શકતો નથી. ૧૧૪૭.સંથારો, શય્યા-સ્થાન, આસન, ભાત, પાણી વગેરેનો અતિલાભ થતો હોય તો પણ તેમાં અલ્પ ઈચ્છા રાખી જરૂરિયાત પ્રમાણે ગ્રહણ કરી જે પોતાના આત્માને સંતુષ્ટ રાખે છે, તે સંયમી સંતોષને પ્રમુખતા આપી તેમાં જ ૨મે છે, તે જ સાધક પૂજ્ય થાય છે. ૧. સયામ-પાળ-મોયાં, વિવિદ્ સ્વામં આમ પસિં। અવળુ પડિમેન્દ્િ નિયંતે, ને તત્ય ન પણસરૂં સામિવું | – સત્ત ઞ. ૫, ગ. K ૨. આ ગાથાઓમાં આહાર ન મળે તો પણ ક્રોધ ન કરવાનું વિધાન છે. વાસ્તવમાં ક્રોધપિંડની વ્યાખ્યા નિશીથ ચૂર્ણિ અને પિંડ નિર્યુક્તિમાં જ આપવામાં આવી છે. ક્રોધપિંડના પ્રકાર અને ઉદાહરણ ઈત્યાદિ માટે જુઓ - નિ. ચૂર્ણિ ગા. ૪૪૩૯-૪૪૪૩ તથા પિડનિર્યુક્તિ ગા. ૪૬૧-૪૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy