SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ५७२ चरणानुयोग पूर्व पश्चात् संस्तव दोष सूत्र १९४८-५० પુષ્ય-પછી–સંવ-વોસ : પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષ : ११४८. कुलाई जे धावति सादुगाई, ૧૧૪૮ જે શ્રમણ સ્વાદિષ્ટ ભોજન કરનાર કુળો તરફ દોડે आधाति धम्म उदराणुगिद्धे । છે, પેટ ભરવા માટે ધર્મનું આખ્યાન કરે છે અને अहाहु से आयरियाण संतसे, ભોજન માટે પોતાની પ્રશંસા કરાવે છે તે આર્ય जे लोवइज्जा असणस्स हेउं । શ્રમણોની ગુણ સંપદાના સોમા અંશથી પણ હીન હોય છે. निक्खम्म दीणे परभोयणमि, જે શ્રમણ સ્વગૃહ ત્યાગ કરીને બીજાઓ પાસે मुहमंगलिओदरियाणुगिद्धे । ભોજન મેળવવા લાચારી કરે છે તથા ભોજનમાં नीवारगिद्धे व महावराहे, આસક્ત બની ગૃહસ્થની પ્રશંસા કરે છે તે ચોખાના अदूर एवेहति घातमेव । દાણામાં આસક્ત મોટા સુવરની માફક તરત નાશ પામે છે. अन्नस्स पाणस्सिहलोइयस्स, જે ઈહલૌકિક પદાર્થ અન્ન, પાન આદિ માટે પ્રિય अणुप्पियं भासइ सेवमाणे । ભાષણ કરે છે તે પાર્થસ્થ ભાવ તથા કુશીલ ભાવનું पासत्थयं चेव कुसीलयं च, સેવન કરતો કરતો ફોતરાની જેવો નિ:સત્વ-નિસ્ટાર निस्सारए होई जहा पुलाए । બની જાય છે. સૂય. સુ. , 4, ૭, II. ૨૪-ર૬ पुव्वपच्छासंथवदोसस्स पायच्छित्त स्तं પૂર્વ પચાત્ સંસ્તવ દોષનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૪૧. ને ઉપવષ્ણુ પુરેપંથä વા છાસંથર્વ વા રે, રુરંત ૧૧૪૯, જે ભિક્ષુ (દાન દેવાની) પહેલાં અથવા પછી સ્તુતિ वा साइज्जइ । કરે છે. (કરાવે છે.) કરાવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) –રિ. ૩ ૨, સુ. ૨૮ આવે છે. ૩ખાય તો વMા સુર માર કહળસ ૨ ૩યાણી- ઉત્પાદન દોષોનો ત્યાગ અને શુદ્ધ આહાર-ગ્રહણનો ઉપદેશ : ૨૫૦. નિસન-શા–પીયાવા વાય તિ | ૧૧૫૦. ગૃહસ્થના ઘરમાં બેસીને ધર્મકથા નિમિત્તે વાર્તા કહીને ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. न तिगिच्छा--मंत-मूल-भेसज्जकज्जहेउं । ચિકિત્સા, મંત્ર, જડીબુટ્ટી, ઔષધ નિર્માણ આદિના પ્રયોગો બતાવીને ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. न लक्खणुप्पाय सुमिण-जोइस-निमित्तकह શુભાશુભ લક્ષણ (ઉત્પાત, ભૂકંપાદિ) સ્વપ્નફળ, જ્યોતિષ (મુહૂર્ત-કથન) નિમિત્ત કથન(ભવિષ્ય કથન) કૌતુક (જાદુના પ્રયોગો બતાવીને ભિક્ષા પ્રહણ ન કરવી જોઈએ. नवि डंभणाए, नवि रक्खणाए, नवि सासणाए । દંભ કરીને, આત્મરક્ષાનાં પ્રયોગનું શિક્ષણ આપીને नवि डंभण-रक्खण-सासणाए भिक्खं गवेसियव्वं । અનુશાસન કરવાનું શિક્ષણ આપીને ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. नवि वंदणाए, नवि माणणाए, नवि पूयणाए । વંદન કરીને સન્માન કરીને, પૂજા કરીને ભિક્ષા नवि वंदण-माणण-पूयणाए भिक्खं गवेसियव्वं । ગ્રહણ ન કરવી જોઈએ. १. (क) मोहरंति मौखर्येण पूर्व संस्तव-पश्चात्संस्तवादिना बहुभाषिते यल्लभ्यते तन्मौखर्यमुत्पादना दोष-- (g) પહ, સુ. ૨, ૪, ૫, સુ. ૫ માં પૂર્વ પશ્ચાતુ દોષનું મૌખર્ય નામે છે. - પ. પુ. ૨ મ. ૧, સે. ૨૬ ટીમ ૨. સંસ્તવના ભેદ, સંસ્તવના દોષ વગેરે માટે જુઓ - - fઇ વિ. I. ૪૮૪-૪૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy