SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९७४ नौका विहार प्रायश्चित्त सूत्र चारित्राचार ५०९ से भिक्खू वा भिक्खुणी वा उदउल्लं वा कार्य સાધુ અથવા સાધ્વી પાણી ટપકતાં કે પાણીથી ससणिद्धं वा कायं णो आमज्जेज्ज वा, पमज्जेज्ज ભીંજાયેલા શરીરને એકવાર કે વારંવાર રગડે નહિ, વા–નવ-માયાવેન વા વાવેન વા | (ધસે નહિ, મસળે નહિ) યાવતું ભીંજાયેલું શરીર કે ઉપધિને સુકાવવા માટે તા૫માં અલ્પ કે અધિક ન તપાવે, अह पुणेवं जाणेज्जा-विगतोदए मे काए छिण्णसिणेहे । જ્યારે તે એવું જાણે કે હવે મારું શરીર પાણીથી રહિત तहप्पगारं कायं आमज्जेज्ज वा, पमज्जेज्ज થઈ ગયું છે, હવે જરા પણ ભીનું નથી, ત્યારે શરીર वा-जाव-आयावेज्ज वा, पयावेज्ज वा । ततो સાફ કરે યાવતુ તાપમાં ઊભો રહી તેને અલ્પ કે संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ।। અધિક તપાવે. ત્યારબાદ તે સંયમી સાધુ યતનાપૂર્વક -મા. સુ. ૨, ૩. ૨, ૩. ૨, સે. ૪૬૩–૪૬૭ રામાનુગ્રામ વિચરે. णावाविहार-विसयाणी पायच्छित्त सुत्ताणि : ९७४. जे भिक्खू अणट्ठाए णावं दुरूहइ दुरूहतं વા સારૂંmડું | जे भिक्ख णावं किणइ, किणावेइ, कीयं आहद देज्जमाणं दुरूहइ दुरुहंतं वा साइज्जइ । जे भिक्खू णावं पामिच्चई पामिच्चावेइ पामिच्चं आहटु देज्जमाणं दुरूहइ दुरूहतं वा साइज्जइ । जे भिक्खू णावं परियट्टेइ परियट्टावेइ परियट्ट आहटु देज्जमाणं दुरूहइ दुरूहतं वा साइज्जइ । નૌકાવિહારનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૯૭૪, જે ભિક્ષુ પ્રયોજન વગર નૌકામાં બેસે છે, (બેસવા માટે કહે છે) બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નૌકાને ખરીદે છે, (ખરીદાવે છે) અથવા ખરીદેલી નાવ કોઈ આપે તો તેના પર બેસે છે, (બેસવા માટે કહે છે) અથવા બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નૌકા ઉધાર લે છે, (ઉધાર લેવડાવે છે) કે ઉધાર લીધેલી નાવ કોઈ આપે તો તેના પર બેસે છે, (બેસવા માટે કહે છે) અથવા બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ નાવની અદલાબદલી કરે છે, કરાવે છે અથવા અદલાબદલી કરાવેલી નાવ કોઈ આપે તો તેના પર બેસે છે, બેસવા માટે કહે છે અથવા બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ છીનવેલી, થોડા સમય માટે લાવીને આપેલી નાવ પર બેસે છે, બેસવા માટે કહે છે અથવા બેસનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ સ્થળમાં પડેલી નાવને લનાં ઉતરાવે છે અથવા ઉતરાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ જલમાં પડેલી નાવને સ્થળમાં ઉતરાવે છે અથવા ઉતરાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ પાણીથી પૂર્ણ ભરેલી નાવને ખાલી કરાવે છે અથવા ખાલી કરાવનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ કાદવમાં ફસાયેલી નાવને કઢાવે છે અથવા કઢાવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णावं अच्छेज्जं अणिसिटुं अभिहडं आहटु देज्जमाणं दुरूहइ दुरूहतं वा साइज्जइ । जे भिक्ख थलाओ णावं जले उक्कसावेइ #સાવેંત વા સાફm | जे भिक्खू जलाओ णावं थले उक्कसावेइ उक्कसावेतं वा साइज्जइ । जे भिक्खू पुण्णं णावं उस्सिचइ उस्सिच्चेतं वा साइज्जइ । जे भिक्ख सणं णावं उप्पिलावेइ उप्पिलावेंतं वा સાન | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy