SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ चरणानुयोग जंघा प्रमाण-जल-पारकरण विधि सूत्र ९७३ से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे સાધુ કે સાધ્વી જલમાં તરતાં થાકી જાય તો શીધ્ર જ दोब्बलियं पाउणेज्जा, खिप्पामेव उवधिं विगिंचेज्ज વસ્ત્ર પાત્ર આદિ ઉપધિ છોડી દે શરીર પરથી મમત્વ वा, विसोहेज्ज वा, णो चेव णं सातिज्जेज्जा । પણ છોડી દે અને એમા આસક્તિ ન રાખે. अह पुणेवं जाणेज्जा पारए सिया उदगाओ तीरं જો જલાશયના કિનારે પહોંચી જાય તો જ્યાં સુધી पाउणित्तए । ततो संजयामेव उदउल्लेण वा, શરીર પાણીથી ભીંજાયેલું રહે કે સ્નિગ્ધ રહે ત્યાં સુધી ससणिद्रेण वा काएण दगतीरए चिट्ठज्जा । યતના પૂર્વક કિનારે જ ઊભા રહે. से भिक्खू वा, भिक्खुणी वा, उदउल्लं वा, ससणिद्धं સાધુ કે સાધ્વી પાણીથી ભીંજાયેલા શરીરને એકવાર કે वा, कायं णो आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, વારંવાર હાથનો સ્પર્શ ન કરે, એકવાર કે વારંવાર संलिहेज्ज वा, णिल्लिहेज्ज वा, उव्वलेज्ज वा, લૂછે નહિ, એકવાર કે વારંવાર પૂંજે નહિ, એકવાર કે उव्वट्टेज्ज वा, आयावेज्ज वा, पयावेज्ज वा । વારંવાર મસળે નહિ, એકવાર કે વારંવાર ઘસે નહિ, એકવાર કે વારંવાર તપાવે નહિ. अह पुणेवं जाणेज्जा - विगतोदए मे काए જ્યારે સાધુને પ્રતીતિ થાય કે હવે શરીર સૂકાઈ ગયું छिण्णसिणेहे । तहप्पगारं कायं आमज्जेज्ज वा, છે, પાણી બિલકુલ રહ્યું નથી, ત્યારે શરીર લુછે યાવતુ મળે ન વાં-નવ-બાળ વાં, પથાન વા | તડકામાં તપાવે. ત્યારબાદ યતના પૂર્વક પ્રામાનુગ્રામ ततो संजयामेव गामाणुगाम दूइज्जेज्जा । વિચરે, - ઝા. સુ. ૨ મ. ૨, ૩, ૨, ૩. ૪૮૪-૪૬? जंघासंतरिम उदगपार-गमण विहि: જંધા પ્રમાણે પાણી પાર કરવાની વિધિ : ૨૭રૂ. ૨ મિરડૂ વા મgી વી માણુશૂન્નેન્ના, ૯૭૩.ગ્રામાનુગ્રામ વિચરતાં સાધુ અથવા સાધ્વી માર્ગમાં अंतरा से जंघासंतारिमे उदगे सिया, से पुव्वामेव જાંધ (ગોઠણ) સુધી પાણી ઉતરવાનું હોય તો પહેલાં ससीसोवरियं कायं पाए य पमज्जेज्जा, से पुवामेव માથાથી લઈ પગ સુધી સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે, एग पादं जले किच्चा एगं पायं थले किच्चा ततो ત્યારબાદ એક પગ પાણીમાં અને એક પગ સ્થળમાં संजयामेव जंघासंतारिमे उदगे अहारियं रीएज्जा । રાખતાં યતના પૂર્વક જંઘા પ્રમાણ જળમાં આર્ય જનોચિત વિધિથી ચાલે. સાધુ કે સાધ્વી જંધા પ્રમાણ પાણીમાં શાસ્ત્રોત વિધિથી ચાલતાં હાથથી હાથ, યાવતુ વિરાધના ન કરતાં, જંઘા સુધીના પાણીમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર યતનાપૂર્વક પાર કરે. से भिक्खू वा भिक्खुणी वा जंघासंतारिमे उदगे अहारियं रीयमाणे णो हत्थेण हत्थं वा-जावअणासायमाणे ततो संजयामेव जंघासंतारिमे उदगे अहारियं रीएज्जा । से भिक्खू वा, भिक्खुणी वा जंघासंतारिमे उदए अहारियं रीयमाणे णो सायपडियाए, णो परिदाहपडियाए महतिमहालयंति उदगंसि कायं विओसेज्जा । ततो संजयामेव जंघासंतारिमेव उदए अहारियं रीएज्जा । अह पुणेवं जाणेज्जा - पारए सिया उदगाओ तीरं पाउणित्तए । ततो संजयामेव उदउल्लेण वा, ससणिद्रेण वा काएण दगतीरए चिट्ठज्जा । સાધુ અથવા સાધ્વી જંઘા સુધી ઉંડા પાણીમાં યોગ્ય શાસ્ત્રોકત વિધિથી ચાલતાં આનંદ માટે અથવા ગરમીનું ઉપશમન કરવા માટે ઉંડા પાણીમાં શરીર ન ઝબોળે. ત્યારબાદ યતનાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી જંઘા-પ્રમાણ જલને પાર કરે. સાધુ કે સાધ્વી એમ જાણે કે હું ઉપધિ સહિત જલથી પાર થઈ શકું છું તો તે ઉપકરણ સહિત પાર થાય, પરંતુ એવી પ્રતીતિ થાય કે કિનારો આવી ગયો છે ત્યારે યતનાપૂર્વક પાણીમાંથી નીકળી શરીર ભીંજાયેલું હોય ત્યાં સુધી કિનારે ઊભો રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy