SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९७२ नौका विहार विधि-निषेध चारित्राचार ५०७ પુસુદ-ગાવ-સમાપ 1 તે શરીર કે ઉપકરણ પ્રત્યે મૂચ્છ ન રાખે યાવતુ સમાધિમાં લીન રહે. ततो संजयामेव णावासंतारिमे उदए आहारियं આ પ્રમાણે નાવ દ્વારા પાર કરવા યોગ્ય પાણીને પાર કર્યા બાદ જે પ્રમાણે તીર્થકરોએ વિધિ બતાવી છે તે - . મું. ૨, . ૨, ૩. ૨ સુ. ૪૭૪–૪૮૨ પ્રમાણે તેનું પાલન કરતા વિચરણ કરે. ૨૭૨. [ પ ગવાતો વિવું તન્ના – “મા સંતો ૯૭૨, નૌકામાં રહેલા ગૃહસ્થાદિ કોઈ નૌકામાં બેઠેલા મુનિ ને समणा ! एतं ता तुम छत्तगं वा-जाव-चम्मछेदणगं કહે, "હે આયુષ્યમાન શ્રમણ ! તમે આ છત્ર યાવતુ वा गेण्हाहि, एताणि ता तुमं विरूवरूवाणि सत्थ ચર્મ-છેદનક (ચર્મ કાપવાનું ઓજાર) ને પકડી રાખો. जायाणि धारेहि, एयं ता तुमं दारगं वा दारिगं वा આ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરો અથવા આ पज्जेहि", णो से तं परिणं परिजाणेज्जा, तुसिणीओ બાળકને કે બાળકીને પાણી આદિ પીવડાવી દો.’ તો उवेहेज्जा । મુનિ આ કથન ન સ્વીકારે, પરંતુ મૌન ધારણ કરી બેઠા રહે. તે i | Mાવીને ખાવીત વMા – “ના સંતો કદાચિત નૌકામાં રહેલા કોઈ વ્યક્તિ નૌકામાં બેઠેલા एस णं समणे णावाए भंडभारिए भवति, से णं કોઈ બીજા વ્યક્તિને કહે, - 'હે આયુષ્યમાન ! આ बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवेज्जा ।" મુનિ જડ વસ્તુની જેમ નાવનો બોજો વધારનાર છે. एतप्पगारं निग्घोसं सोच्चा निसम्म से य चीवरधारी તેથી તેને બાહુથી પકડી પાણીમાં ફેંકી દો.' આ सिया खिप्पामेव चीवराणि उव्वेढेज्ज वा, णिव्वेढेज्ज પ્રકારના શબ્દ સાંભળીને તેનો આશય સમજી જો મુનિ वा उप्फेसं वा करेज्जा । વસ્ત્રધારી હોય તો શીધ્ર ભારે વસ્ત્રો દૂર કરી હળવા વસ્ત્રો શરીર પર ધારણ કરીને મસ્તક પર વીંટી લે. अह पणेवं जाणेज्जा-अभिकंतकरकम्मा खलु बाला પૂર્વોક્ત તૈયારી કરવા છતાં પણ કેટલાક દૂર કમી बाहाहिं गहाय णावाओ उदगंसि पक्खिवेज्जा । से અજ્ઞાની લોકો જરૂર બાહુ પકડી નાવની બહાર पुवामेव वदेज्जा-“आउसंतो गाहावती ! मा मेत्तो પાણીમાં ફેંકી દેશે. માટે પાણીમાં ફેંકવા પૂર્વે મુનિ તેને बाहाए गहाय णावातो उदगंसि पक्खिवेह, सयं चेव કહી દે કે, “હે આયુષ્યમાન ગૃહસ્થો ! મને બાહુથી णं अहं णावातो उदगंसि ओगाहिस्सामि ।" પકડી નાવમાંથી પાણીમાં ન ફેંકો. હું પોતે જ નાવમાંથી ઉતરી જાઉં છું.” से णेवं वदंतं परो सहसा बलसा बाहाहिं गहाय મુનિ દ્વારા એવું કહેવા છતાં પણ તે અજ્ઞાની નાવિક णावातो उदगंसि पक्खिवेज्जा, तं णो समणे दुमणे કદાચિત એકાએક બલપૂર્વક બાહુ પકડી પાણીમાં ફેંકી सिया-जाव-समाहीए । ततो संजयामेव उदगंसि દે તો પણ મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન થાય નહિ યાવતુ पवज्जेज्जा । આત્મ સમાધિમાં લીન બને. તેમજ યત- પૂરક પાણીમાં પ્રવેશ કરે. से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो સાધુ અથવા સાધ્વી પાણીમાં તણાતાં હોય ત્યારે हत्थेण हत्थं पादेण पादं काएण कार्य आसादेज्जा । હાથથી હાથનો કે પગથી પગનો કે શરીરથી શરીરનો से अणासादए अणासायमाणे ततो संजयामेव उदगंसि સ્પર્શ ન કરે. સાધુ જલકાયના જીવોની વિરાધનાથી दुमणे पवज्जेज्जा । બચવા માટે યતનાપૂર્વક પાણીમાં તણાતો રહે, से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो સાધુ અથવા સાધ્વી પાણીમાં તણાતા હોય ત્યારે ઉપર उम्मुग्ग-णिमुग्गियं करेज्जा, मा मेयं उदयं कण्णेसु આવવાની અને નીચે જવાની ક્રિયા ન કરે અર્થાતુ वा, अच्छीसु वा, णक्कंसि वा, मुहंसि वा ડૂબકી મારી મારીને ઉપર ન આવે, વળી એવો વિચાર परियावज्जेज्जा, ततो संजयामेव उदगंसि पवजेज्जा । પણ ન કરે કે - પાણી કાનમાં, આંખમાં, નાકમાં કે મુખમાં પ્રવેશી જશે. પરંતુ યતનાપૂવર્ક પાણીમાં તણાતો રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy