SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ६२० चरणानुयोग प्राणादि संसक्त आहार परिभोग - परिष्ठापन विधि सूत्र १२५६-५८ कामं खलु आउसो ! इयाणिं निसिरामि तं भुंजइ “હે આયુમન્ ! હવે હું આ વસ્તુ આપને આપું છું वा णं, परिभाएह वा णं तं परेहिं समणुण्णायं, આપ એનો ઉપયોગ કરો અથવા વહેંચી લેજો.” समणुसळं तओ संजयामेव भुजिज्जा वा, पीएज्ज આ પ્રમાણે જે વસ્તુને માટે ગૃહસ્થ અનુમતિ આપી वा । હોય, અથવા જણાવી દીધું હોય તો તેને યતનાની साथे पाय-पावे. जं च नो संचाएइ भोत्तए वा, पायए वा साहम्मिया જો એને પોતે ખાઈ-પી ન શકે તો ત્યાં જે સ્વધર્મી, तत्थ वसंति, संभोइया समणुण्णा, अपरिहारिया સંભોગી, સમનોજ્ઞ અને વ્રતધારી શ્રમણ હોય તેમને अदूरगया तेसिं अणुप्पदायव्वं सिया । आपीहे. नो जत्थ साहम्मिया जहेव बहुपरियावण्णे कीरइ જો સાધર્મિક સાધુ ત્યાં ન હોય તો વધારે આહાર तहेव कायव्वं सिया । લઈ જવાથી જે પ્રમાણે આગમમાં પરઠવવાની વિધિ -आ. सु. २, अ. १, उ. १०, सु. ४०५ કહી છે તે અનુસાર પરઠવી દે, पाणाइ संसत्त आहारस्स परिमोयण-परिष्ट्रवण विही- જીવયુક્ત આહારનો પરિભોગ અને પરઠવવાની વિધિ : १२५६. निग्गंथस्स य गाहावइकलं पिंडवायपडियाए १२५. गृहस्थना ५२भ माहा२ माटे प्रवेशेला साधुना अणुप्पविट्ठस्स, अंतो पडिग्गहंसि पाणाणि वा, પાત્રમાં કોઈ પ્રાણી, બીજ કે સચિત્તે રજ પડી જાય बीयाणि वा, रए वा परियावज्जेज्जा, तं च संचाएइ તો જો તેને પ્રથફ કરી શકાય તથા વિશેષ શોધન કરી विगिचित्तए वा, विसोहित्तए तं पुव्वामेव विगिंचिय શકાય તો તેને પૃથફ કરી વિશોધન કરી યતનાપૂર્વક विसोहिय, तओ संजयामेव भुजेज्ज वा, पीएज्ज वा । ખાય તથા પીએ. तं च नो संचाएइ विगिचित्तए वा, विसोहित्तए वा, જો તેને પૃથફ કરવું અને આહારનું વિશેષ શોધન तं नो अप्पणा भुंज्जेज्जा, नो अन्नेसिं दावए एगते કરવું સંભવિત ન હોય તો તેનો ન પોતે ઉપભોગ बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे કરે કે ન બીજાને આપે, પરંતુ એકાંત અને અત્યંત सिया । પ્રાસુક Úડિલ-ભૂમિમાં પ્રતિલેખન, પ્રમાર્જન કરી -कप्प. उ. ५, सु. ११ પરઠવી દે, विहि उदगाइ-संसत्त-भोयणस्स परिभोयण-परिठवण પાણી આદિથી સહિત આહારનો પરિભોગ અને પરઠવવાની विधि: १२५७. निरगंथस्स य गाहावइकलं पिंडवायपडियाए १२५७. स्थना घरमा सासर माटे प्रवेशमा साधुना अणुप्पविट्ठस्स अंतो पडिग्गहंसि दए वा, दगरए પાત્રમાં જો સચિત્ત પાણી, સચિત્ત ટીપું કે પાણીનો वा, दगफु सिए वा, परियावज्जे ज्जा से य કણ પડે અને આહાર ગરમ હોય તો તે ખાઈ લેવો उसिणभोयणजाए परिभोत्तव्वे सिया ।। . से य सीयभोयणजाए तं नो अप्पणा मुंजेज्जा, नो તે આહાર ઠંડો હોય તો ન પોતે ખાય કે ન બીજાને अन्नेसिं दावए एगते बहुफासुए थंडिले पडिलेहित्ता આપે, પરંતુ એકાંત અને અત્યંત પ્રાસુક સ્પંડિલपमज्जित्ता, परिट्ठवेयव्वे सिया । ભૂમિમાં પરઠવી દેવો જોઈએ. -करप. उ. ५, सु. १२ अचित्त अणेसणिज्ज-आहारस्स परिष्ट्रवण-विही અચિત્ત અનેષણીય આહાર પરઠવવાની વિધિ : १२५८. निग्गंथेण य गाहावइकुलं पिण्डवायपडियाए १२५८. गृहस्थनां घरमा माहार भाटे प्रवेशेला साधु द्वार। अणुप्पवितुणं अन्नयरे अचित्ते अणे सणिज्जे સચિત અનેષણીય આહાર ગ્રહણ થાય તો, पाणभोयणे पडिगाहिए सिया अत्थि य इत्थ केइ જો ત્યાં અનુપસ્થાપિત (જેની વડી દીક્ષા થઈ નથી सेहतराए अणुवठ्ठावियए, कप्पइ से तस्स दाउं वा, એવા નવદીક્ષિત સાધુ) હોય તો તેને તે આહાર अणुप्पदाउं वा । આપવો કહ્યું છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy