SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२५९-६२ आचार्य अदत्त आहार परिभोग प्रायश्चित्त सूत्र नत्थि य इत्थ केइ सेहतराए अणुवट्ठावियए, तं नो अप्पणा भुंजेज्जा, नो अन्नेसि दावए, एगन्ते बहुफासुए पएसे पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेयव्वे सिया । कप्प. उ. ४, सु. १८ आयरिय अदत्त आहार परिभुंजणस्स पायच्छित्त सुत्तं१२५९. जे भिक्खू आयरिएहिं अदिण्णं आहारेइ, आहारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारद्वाणं उग्धाइयं । -नि. उ. ४, सु. २० पत्ताणं आहार-करमाणस्स पायच्छित सुत्तं१२६०. जे भिक्खू पिउमंद - पलासयं वा, पडोल - पलासयं वा, बिल्ल पलासियं वा, सीओदग-वियडेण वा, उसिणोदग - वियडेण वा, संफाणिय-संफाणिय आहारेइ, आहारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उधाइयं । -नि. उ. ५, सु. १४ गिरिमत्ते भुंजमाणस्स पायच्छित्त सुत्तं१२६१. जे भिक्खू गिहिमत्ते भुंजइ, भुंजतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । - नि. उ. १२, सु. १० पुढवी आइए असणाइ णिक्खवणस्स पायच्छित्त सुताई१२६२. जे भिक्खू असणं वा जाव- साइमं वा पुढवीए णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । जेनक्खू असणं वा जाव - साइमं वा संथारए णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । जे भिक्खू असणं वा जाव - साइमं वा वेहासे णिक्खिवइ, णिक्खिवंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं । Jain Education International - नि. उ. १६, सु. ३३-३५ चारित्राचार ६२१ જો અનુપસ્થાપિત શિષ્ય ન હોય તો ન સ્વયં તેણે ખાવું જોઈએ, કે ન અન્યને દેવું જોઈએ. પરંતુ એકાંત સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી પરઠવી દેવું જોઈએ. આચાર્યે આપ્યા વિના આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १२५८. ४ भिक्षु खायायें साध्या विना आहार उरे छे, (उरावे छे ) १२नारनुं अनुमोहन उरे छे. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. પત્રોનો આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १२५०. ४ भिक्षु बींजानां पान, पडस-पत्र, जिली- पत्रने અચિત્ત ઠંડા પાણીથી અધવા અચિત્ત ગરમ પાણીથી ધોઈને આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) जावे छे. ગૃહસ્થના પાત્રમાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૨૬૧, જે ભિક્ષુ ગૃહસ્થનાં પાત્રમાં આહાર કરે છે, (કરાવે छे) डरनारनुं अनुमोहन रे छे. . તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खावे छे. પૃથ્વી આદિ પર અશનાદિ રાખવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : १२५२. हे मिक्षु खशन यावत् स्वाहिम पहार्थ भूमि पर राजे छे, (२पावे छे ) रामनारनुं अनुमोहन रे छे. જે ભિક્ષુ અશન યાવત્ સ્વાદિમ પદાર્થ સંથારા પર राजे छे, (रावे छे) रामनारनुं अनुमोहन रे छे. જે ભિક્ષુ અશન યાવત્ સ્વાદિમ પદાર્થ છિકુ આદિ ઉંચી જગ્યા પર રાખે છે, (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) खायेछे. For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy