SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ६२०-६२३ ब्रह्मचर्य रक्षणोपाय चारित्राचार [३३३ ૨૦. વિમલા કુરિવાજા યજમોશviા ૬ર૦. આત્મગલી પુરૂષ માટે વિભૂષા, સ્ત્રીને સંગ નહSતસિસ, વિશ્વ તારુ ના તથા પ્રણીત રસને આહાર તાલપુર વિષ સમાન છે. –ટર ૦ ૫૦ ૮, 1 - ૬ દર. વિના જ મ રે ના, નાનિ થ' | ૨૧. મુનિ એકાંત સ્થાનમાં રહે. સ્ત્રીઓની મધ્યમાં કથા गिहिसंथबन कुच्जा, कुज्जा साहूहि संथवं । કરે નહિ, ગૃહસ્થા સાથે પરિચય કરે નહિ. જે – ૦ ૨ ૦ ૮, nr ૨ પરિચય કરે જ હોય તો સાધુએ સાથે કરે. बम्भचेररक्खणोधाया બ્રહ્મચર્યની રક્ષાનાં ઉપાય - ૨૨. ૨ વમૂતરી vમૂતfvUTળે વસતે મg ૬૨૨. તે પ્રણીત પ્રભૂત પરિફાની, ઉપશાન્ત, સમિતિથી सहिते सदा जते दलु विप्पडिवेदेति યુક્ત (જ્ઞાનાદિથી સહિત) સદા ચેતનાશીલ અથવા अप्पाणं-किमेस जणो करिस्सति ? ઇન્દ્રિયચી અપ્રમત્ત મુનિ માટે ઉધત સ્ત્રી જનને જોઈ પિતે પિતાની પર્યાલચના કરે છે કે, “આ સ્ત્રી જન મારું શું કરી શકશે ?' અર્થાત મને શું સુખ પ્રદાન કરી શકશે ? (જરા પણ નહિ). તે સ્ત્રીઓ ચિત્તને મોહિત કરનારી છે, પણ હું તે સહજ આત્મિક સુખથી સુખી છું, એ મને एस से परमारामो जाओ लोगसि इथिओ । શું સુખ દેશે?) मुणिमा हु एतं पवेदित । ચામધમ (ઇન્દ્રિય-વિષય-વાસના) થી ઉપીડિત મુનિ માટે મુનીન્દ્ર તીર્થકર મહાવીરે આ ઉપદેશ उब्बाधिज्जमाणे गामधम्मेहिं, આવે છે કે.. તે નિબલ (નિઃસાર) આહાર કરે, अवि णिब्बलासए । ઉણેરિકા (અ૯પાહાર) પણ કરે, अवि ओमोदरियं कुज्जा, એક સ્થાન પર રહીને કાત્સગ પણ કરે. अवि उठें ठाणं ठाएज्जा, ચામાનયામ વિહાર પણ કરે, अवि गामाणुगाम दूइज्जेज्जा આહારને પરિત્યાગ (અનશન) કરે, अवि आहारं वोच्छिदेज्जा, સ્ત્રીઓ પ્રત્યે આકૃષ્ટ થનારા મનને પરિત્યાગ अघि चए इस्थीसु मण । વિષય સેવન કરતા પહેલાં અનેક પાપ કરવા पुव्वं दंडा पच्छा फासा, पुवं फासा पच्छा પડે છે, ત્યારબાદ જ ભોગ ભોગવાય છે. અથવા સિંહા ક્યારેક પહેલાં ભોગ ભોગવવામાં આવે છે, ત્યારइच्चेते कलहा संगकरा भवति पडिलेहाए બાદ તેને દંડ ભોગવવું પડે છે. आगमेत्ता आणज्ज अणासेवणाए । આ પ્રમાણે તે કામ-ભોગે કલહ તથા આસક્તિ પેદા કરનારું છે. આગમ દ્વારા તથા અનુભવ દ્વારા આમ સમજી પિતાને આજ્ઞા કરે કે से णो कहिए, णो पासणिप, णो संपसारण, સ્ત્રીનું સેવન ન કરવું જોઈએ. णो मामए, णो कतकिरिप, वइगुत्ते अज्झ બ્રહ્મચારી કામ કથા કરે નહિ, (વાસનાપૂર્ણ प्पसबुडे परिषज्जए सदा पावं । દષ્ટિથી) સ્ત્રીઓના અવયને જુએ નહિ, પરસ્પર સંકેત કરે નહિ, તેમના પર મમત્વ કરે નહિ, શરીરના સાજ-શણગારથી દૂર રહે, વચન ગુપ્તિને પાલક (પાલન કરનાર) તે મુનિ વાણુથી આલાપ કરે નહિ, મનને પણ કમ-વાસના તરફ જતાં. पतं मोणं समणुवासेज्जासि । त्ति चेमि ।। સંચમમાં રાખે. રાતત પાપને પરિત્યાગ કરે. - , ૦ ૬, ૩, ૪, ૬૦ ૧૬૪-૬૬ આ (અબ્રહ્મચર્ય - વિરતિરૂ૫) મુનિસ્વની જીવનમાં સભ્ય પ્રકારે સાધના કરે, જીવનમાં ઉતારે, ૧૧. વેશ્યાઓની ગલીમાં આવાગમન નિષેધ :૨૨. નિજા-આરામfજારો ૬૨૩. બ્રહ્મચર્યને વશવતી મુનિ વેશ્યાવાડાની સમીપ ६२३. न चरेज्ज वेससामंते बंभचेरघसाणुए । જાય નહિ, કારણ કે દમિતેન્દ્રિય બ્રહમચારીને ત્યાં बंभयारिस्स दंतस्स होज्जा तत्थ विसोत्तिया ॥ પણ વિતસિકા (મવિકાર) થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy