SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા, ३३४] द्वितीय महावत ब्रह्मचर्य प्रकार સૂત્ર દ૨૩-૬૨૪ अणायणे चरंतस्स संसग्गीए अभिक्खणं । અસ્થાનમાં વારંવાર જવાથી (શ્યાઓને) होज्ज वयाण पीला सामण्णम्मि य संसो॥ સસગ હેવાના કારણે તેમાં બધા તથા तम्हा एयं रियाणित्ता दोसं दुग्गइवइढणं । શ્રમણયમાં સંદેહ થઈ શકે છે. માટે તેને દુગતિ વધારનાર દોષ જાણી वज्जए वेससामंत मुणी पंगतमस्सिए । એકાંતનું (ક્ષમાગનું) અનુગમન કરનાર મુનિ – ૩૦ ક. ૧, ૩, ૬, TI - વેશ્યા - વાડાની નજીક જાય નહિ. बंभचेरस्स अट्ठारसपगारा બ્રહાચર્યના અદાર પ્રકાર :६२४. अट्ठारसविहे व पण्णते, त जहा ૬૪. બ્રહ્મચર્યના અઢાર પ્રકાર કહ્યાં છે જેમ કે (१) ओरालिए कामभोगे व सयं मणेण ૧ - દારિક (શરીરવાળા મનુષ્યતિયાના) કામ-ભોગેને મનથી સ્વયં સેવન કરે નહિ. (૨) ના અrn મોજ સેવા, ૨ - અન્યને મનથી સેવન કરાવે નહિ. (३) मणेणे सेवत' पि अण्ण न समणुजाणइ, ૩ - સેવન કરનારા અન્યની મનથી અનુમોદના કરે નહિ. (४) ओरालिए कामभोगे णेष सय बायाप ૪ -- દારિક કામ-ભોગાને વચનથી સ્વયં કરે સેવ૬, નહિ, (ક) નો િળ વાયા હૈવાદ, ૫ - અન્યને વચનથી સેવન કરાવે નહિ, (६) वायाण सेवंतं पि अण्णं न समणुजाणा, ૬ - સેવન કરનારા અન્યની વચનથી અનુમોદના (७) ओरालिए कामभोगे णेव सय कारणं सेवर, ૭ - દારિક કામ-ભોગેનું સ્વયં કાયાથી સેવન કરે નહિ, (८) णोवि य अण्ण कारण सेवावेह ૮ - અન્યને કાયાથી સેવન કરાવે નહિ. (९) कारण सेवंतं पि अण्णं न समणुजाणई। ૯ - સેવન કરનારા અન્યની કાયાથી અનુમોદના (१०) दिवे कामभोगे व सयं मणेणं सेवति, (૭) જો લવ લાઇન મળે તેવ, (१२) मणेणं सेवंतं पि अण्णं न समणुजाणइ, ૧૦ - દિવ્ય-દેવ-દેવી સંબંધી) કામ- ભોગેનું સ્વયં મનથી સેવન કરે નહિ. ૧૧ - અન્યને મનથી સેવન કરાવે નહિ. ૧૨ - સેવન કરનારા અન્યની મનથી અનુમોદના (१३) दिव्वे कामभोगेणेच सयं पायाए सेवइ, (૨૪) બોવ rom a re સેવા, (१५) चायाए सेवंतं पि अण्णं न समणुजाण । (१६) दिव्वे कामभोगे णेव सय कारणं सेवइ । (૨૭) વિ અom Tum સેવા , (૨૮) કાવા સેવંત gિ on સમrar ' ઉમ* ૧૮, યુ ? ૧૩ - દિવ્ય - કામભોગેને સ્વય વચનથી સેવન કરે નહિ. ૧૪ - અન્યને વચનથી સેવન કરાવે નહિ, ૧૫ - સેવન કરનારા અન્ય વચનથી અનુદન કરે નહિ, ૧૬ - દિવ્ય - કામોનું સ્વયં કાયાથી સેવન કરે નહિ, ૧૭ - અન્યને કાયાથી સેવન કરાવે નહિ. ૧૮ - સેવન કરનારા અન્યની કાયાથી અનુદના કરે નહિ. 4.3 નવું, – (ક) ત્રણ પ્રકારના શૈથુન છે. ૨. – માનુષ્ય, ૩, - એચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy