SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ६२५-६२९ aftત્રાવાર [ ૩૩ अब्रह्म-निषेध कारण અબ્રહો નિષેધનાં કારણ-૩ अधम्मस्स मूलं અર્થમલ્વેિ ઘઉં, માથું દુ િ . नायरंति मुणी लोए, भेयाययणज्जिणो ॥ मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । सम्हा मेहुण संसरिंग निग्गंधा वज्जयंति णं॥ ૪. મ. ૬. TI, ૨-૧૬ અધર્મનું મૂળ છે– ૬રપ. અબ્રહ્મચર્ય જગતમાં સૌથી વધારે પ્રમાદનું કારણ છે. દુબળ વ્યક્તિ જ એનું સેવન કરતા હોય છે, એનું સેવન દુધિઠિત-ઘણ અને જુગુ સાજનક છે. માટે ચારિત્રભંગના સ્થાનેથી દૂર રહેના મુનિઓ મહાભયંકર એવા અબ્રહ્મચર્યનું કદિ આચરણ કરતા નથી. કારણ કે આ અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ છે. મૈથુન મહાદેવનું ભાજન છે. માટે મૈથુન સંસર્ગને નિચળે ત્યજી દે છે. સ્ત્રી રોગ નિષેધ ૬૨. જે કુશળ છે તે એથુન સેવન કરતા નથી અને જે મૈથુન સેવા કરી છુપાવે છે, અથવા જે અજાણે બને છે તે તે મૂર્ખ ની બીજી મૂર્ખતા છે. इत्यीरागणिसेहो६२६ जे छेये से सागारियं ण सेवे । कटु एवं अविजाणतो बितिया मंदस्स વાર્જિા | –આ. સુ. ૧, મ. ૧, ૩. ૨, મુ ૨૪૧(g) ૨૭ નt tવાનું વિજ્ઞ, i છાનુડ ત્તિત્તાપુ ! जाओं पुरिस पलोभित्ता, खेलंति जहा व હાર્દિ .. नारीसुनोपगिज्झेज्जा इत्थी विप्पजहे अणगारे। धम्मं च पेसलं नच्चा, तत्थ ठवेज्ज भिक्खू Hi I –. મ. ૮, IT. ૨૮-૧૧ ६२८ न मिज्जति महावीरे, जस्स नत्थि पुरेकर्ड । are ૪ સામતિ , ચિત હોમરિ સુવિઓ | इथिओ जे ण सेवंति, आदिमोक्खा हु ते કળા | ते जणा बंधणुम्मुक्का, नावकंखति जीवित ॥ --સૂય. સુ. . . ૨૬, 11. ૮-૧ દ૨૧ ના ૩ દિલિ મrst, ના ના વિકસિ નાળિો घायाविद्धो व्ध हडो, अलिअप्पा भविस्ससि ॥ गोवालो भण्डपालो वा, जहा तदघऽणिat | ર૭. ચાથિઓની જેમ ઉપસેલા સ્તનવાળી કામવાસના વાળી તથા કપટવાળી અનેક સ્ત્રીઓ, પુરુષને લલચાવે છે અને નચાવે છે તથા સાધકની સાધનામાં વિન નાંખે છે. તેવી સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈ એ. અણગાર સ્ત્રીઓમાં મૂછિત ન બને તથા તેના સંસર્ગને છોડી દે. ભિક્ષુ ધમરને શ્રેષ્ઠતમ જાણી તેમાં જતાના આત્માને સ્થિર કરે. ર૮. જેને પૂવકૃત કર્મ નથી તે મહાવીયવાન પુરુષ જન્મતા કે મરતા નથી. સ્ત્રીઓ પણ તે વીર પુરુષને પરાભવ કરી શકતી નથી. જેમ વાયુ અગ્નિની જ્વાળાને ઉલ્લંધીને જતા રહે છે, તેમ તે મહાવીય વાન પુરુષ પણ સ્ત્રીઓથી પર થઈ જાય છે. ૨૯, જે સાધકે સ્ત્રીઓનું સેવન કરતા નથી, તેઓ સવ પ્રથમ મેલગામી હોય છે. સંપૂર્ણ કમબંધનથી મુક્ત તે પુરુષે અસંયમી જીવનની ઈચ્છા કરતા નથી. (ચાલુ)એ ત્રણથી વિપરીત બ્રહ્મચર્ય છે. જે પ્રત્યેક વિરતિને ત્રણ કરણ ત્રણ ચોગથી વિકલ્પ પ્રસ્તુત કરવામાં આવે તો ૯ વિકલ્પ થાય છે. આ પ્રમાણે ત્રણે વિરતિના ૨૭ વિકલ્પ થાય છે. અહીં બ્રહ્મચર્યના ૧૮ ભેદોમાં ઔદારિક કામના ૯ વિક૯પોના અંતર્ગત મનુષ્ય અને તિર્યંચ સંબધી ઐયન વિરતિનો સમાવેશ કરવામાં આવેલ છે. શેષ ૯ વિકપમાં માત્ર દિવ્ય કામભાગોની વિરતિ જ કહેવામાં આવી છે. (ખ) ઉત્ત, અ. ૩૧, ગા. ૧૪. (ગ) એ જ પ્રમાણે અબ્રહ્મને ૧૮ પ્રકાર છે, આ, શ્રમણ સૂત્ર ૪ માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy