SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ अब्रह्म निषेधकारण સૂત્ર -૬૦ एवं अणिस्सरा तं पि, सामण्णस्स વિલિ | ઉત્તર મ. ૨૨, IT. ૪૪-૪'s ६३० अह सेऽणुतप्पती पच्छा, भोच्चा पायसं व विसमिस्स। . पच विवेगमायाए, संवासो न कप्पती दचिए । तम्हा उ वज्जए इत्थी, विसलितं च कंटगं ઇચા | ओए कुलाणी वसवत्ती, आघाति ण से वि ળિri | u ૩છું અનુના , અનવર ફુ તે कुसीलाणं । सुतवस्सिए वि से भिक्खू, णो विहरे सह णमित्थीसु ॥ अवि धूयराहिं सुण्हाहिं धातीहिं अदुव दासीहिं ॥ महतीहिं वा कुमारीहिं, संथवं से णेव कुज्जा અજનrt | अदु णातिणं व सुहिणं वा, अप्पियं ददृठु' एगता होति । गिद्धा सत्ता कामेह, रक्खण-पोसणे मणुस्सोऽसि ॥ समण पि दठ्ठदासीणं, तत्थ वि ताव एगे ciીતા अदुवा भोयणेहिं जत्थेहि, इत्थी दोससकिणो ત્તિ છે कुव्वति संथवं ताहिं, पन्भट्ठा समाहिजोगेहिं । तम्हा समणा ण समेंति, आतहिताय सपिणसेज्जाओ॥ बहवे गिहाई अवहटूटु मिस्सीभायं पत्थुता एगे। धुवमग्गमेव पवदंति, वायावीरिय कुसीलाणं ॥ सुद्ध रवति परिसाए, अह रहस्सम्मि दुक्कडं ત્તિ | जाणति य णं तहावेदा, माइल्ले महासढेऽयं ति ॥ सयं दुक्कडं च न वयइ, आइट्ठो विपकत्थती વા . वेयाणुवीइ मा कासी, चोइज्जतो गिलाइ से મુi | “જો તુ સ્ત્રીઓને જોઈ તેના પ્રત્યે આ પ્રમાણે રાગભાવ કરીશ તે વાયુમંપિત હડ (વનસ્પતિ વિશેષ) ની જેમ અશ્યિતાત્મા થઈ જઈશ.' જેમ ગોપાલક અને ભંડારી, ગાયના કે ભડારના સ્વામી નથી દેતા, તે જ પ્રમાણે તું પણ (શ્રમણ લેવા છતાં) શ્રમણ્યને સ્વામી નહિ બને. ૩૦. જેમ વિવામિશ્રિત ખીર ખાઈને મનુષ્ય પશ્ચાત્તાપ કરે છે, એ જ પ્રમાણે સ્ત્રીને વશ થયેલો સાધુ પશ્ચાત્તાપ કરે છે. માટે મોક્ષગામી એખ્ય સાધુએ સ્ત્રીઓ સાથે સહવાસ કર ક૫તો નથી. - સ્ત્રીઓને વિલિત કાંટા જેવી સમજીને સાધુ સ્ત્રી સંસર્ગને ત્યાગ કરે. સ્ત્રીને વશ બનીને રહેનારે સાધક ગૃહસ્થના ઘરમાં એ જઈ એકલી સ્ત્રીને ઉપદેશ આપતો હોય તે એ પણ નિગ્રંથ ન. કહેવાય. જે ભિક્ષુ સ્ત્રી સંસગ રૂપ નિંદનીય કર્મોમાં અત્યંત આસકત છે, તે કુશીલ છે. તેથી સાધુ ભલે ઉત્તમ તપવી પણ હોય તો પણ તે સ્ટીઓ સાથે વિચરે નહિ. ભલે, પિતાની પુત્રી હોય કે પુત્રવધૂ હેય, ધાવમાતા હોય કે દાસી હેચ, મોટી ઉમરની હાય કે કુંવારી કન્યા હોય, પરંતુ સાધુ તેની સાથે સંપર્ક પરિચય ન કરે. કોઈ સ્ત્રીની સાથે સાધુને એકાંતમાં બેઠેલો જોઈને તે સ્ત્રીના જ્ઞાતીજનો અને સુહૃદય જનોના ચિત્તામાં કદિ દુઃખ ઉત્પન્ન થાય કે આ સાધુ ૫ણું બીજા માણસેની જેમ કામમાં આસક્ત રહે છે. ત્યારે તેઓ કોધિત બનીને કહે છે કે તમે તે સ્ત્રીનું ભરણુ પિષણ શા માટે કરતા નથી ? તમે તેના પતિ છે. ઉદાસીન સાધુને એકાંતમાં કોઈ સ્ત્રી સાથે વાર્તાલાપ કરતા જોઈને કોઈ કઈ વ્યક્તિ ક્રોધિત બની જાય છે. અથવા ભેજનાહ પદાર્થો સાધુને આપતી સ્ત્રી પણ દેષની આશકા પેદા કરે છે. સમાધિ છે. એટલે ધમયાનથી ભ્રષ્ટ પુરુષ જ એ સ્ત્રીઓ સાથે પરિચય કરે છે. માટે શ્રમણું આત્મ હિસાથે સ્ત્રીઓની સમીપ જાય નહિ. કેટલાક માણસે ઘરેથી નીકળી પ્રજિત થઈ મિશ્ર માગના અર્થાત કંઈક ગૃહસ્થના અને કંઈક સાધુના એમ બંનેના આચાર અપનાવે છે અને તેને જ મોક્ષનો માર્ગ બતાવે છે. કારણ કે કુશીલોની શક્તિ વચનમાં જ હોય છે, (કાર્યોમાં નહિ). કુશીલ પુરુષ સભામાં પિતાને શુદ્ધ બતાવે છે, પરંતુ છુપી રીતે પાપ કરે છે. અંગ ચેષ્ટાદિનો જ્ઞાતા પુરુષ જાણું લે છે કે આ માયાવી અને મહાશક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy