SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ १८२] चरणानुयोग एकान्त अज्ञानवाद-समीक्षा ત્ર રૂ૫૭-૫૮ एवं तक्काए साता धम्मा-धम्मे अकोविया । दुख ते नाइतुन्ति सउणी पंजरं जहा ॥ સેવા-પચું પાસના કરતા નથી. તેઓ પોતાના વિપિને લઈને ‘આ અજ્ઞાન માગ જ સરળ છે” તેવું માને છે. આ પ્રમાણે તર્ક દ્વારા પિતાના મતને મેક્ષપ્રદ સિદ્ધ કરતાં ધર્મ અને અધર્મને નહિ જાણનાર અજ્ઞાનવાદીએ જે પ્રમાણે પક્ષી પિંજરાને તેડી બહાર નીકળી શકતું નથી, તે પ્રમાણે પોતાના દુઃખને દૂર કરી શકતા નથી. પિતતાના મતની પ્રશંસા અને બીજાનાં વચનેની નિંદા કરતા જે અન્યતીથિ કે પિતાનું પાંડિત્ય દેખાડે છે, તેઓ સંસારમાં જ ભ્રમણ सय सय पसंसंता गरहंता परं घई। जे उ तत्थ विउस्संति संसार ते घिउस्सिया ।। -રૂ. નું. , મ. ૨, ૩, ૨, IT. ૬-૨૩ एगत अण्णायवायस्स समिक्खा३५७. अण्णाणिया ता कुसला वि संता, અસંયુશા ના વિતષ્ઠિત્તિcon अकोविया आहु अकोवियाए, अणाणुवीयीति मुस वदति ॥ –સૂય, મુ. ૧, મેં. ૨, Nr. ૨ એકાત અજ્ઞાનવાદ સમીક્ષા૩૫૭, તે અજ્ઞાનવાદીએ પોતાને (વાદમાં) કુશળ માનવા છતાં પણ સંશયથી રહિત (વિચિકિત્સામાંથી બહાર નીકળેલી નથી માટે તેઓ અસંસ્કૃત (અસંઅદભાષી કે મિથ્યાવાદી હોવાથી અપ્રશંસાને પાત્ર) છે. તેઓ પોતે જ અકેવિદ (ધર્મો પપદેશમાં અનિપુણ) છે. અને પિતાના અવિદ (અનિપુણ -અજ્ઞાની) શિને ઉપદેશ આપે છે, તેઓ (અજ્ઞાન પક્ષને આશ્રય લઈ) વસ્તુ તત્ત્વને વિચાર કર્યા વિના જ મિથ્યા ભાષણ કરે છે. એકાન્ત-વિનયવાદીની સમીક્ષા ૩૫૮, વિનયવાદી સત્યને અસત્ય ચિતવે છે તથા અસા ધુને સાધુ પ્રતિપાદિત કરે છે. આમ આ જે વિનયવાદી છે તેઓને પૂછે છે તેઓ વિનયને જ એક્ષનું સાધન બતાવે છે. વસ્તુના યથાર્થ સ્વરૂપનું પરિજ્ઞાન ના હેવાથી વ્યામૂઢમતિ તે વિનયવાદી એવું કહે છે કે “અમને અમારા પ્રોજેનની સિદ્ધિ વિનયથી જ દેખાય છે.” पगत विणयवाइस्स समिक्खा३५८. सच्चं असच्चं चिंतयंता, असाहु साहु त्ति उदाहरंता ॥ जे मे जणा वेणझ्या अणेगे, पुट्ठा वि भाव विणईसु नाम ॥ अणोवसखा इति ते उदाहु, ___ अतु स ओभासति अम्ह एघं । સૂચ, સુ૨, એ. ૨૨, T[. ૨ -૪/૧ पोंडरीय रूवगं'-૧, પુષે મે માડોળ મકવતા જીવન – इह खलु पोंडरीर णामं अज्झयणे, तस्सणं अयमढे पण्णत्ते से जहाणामए पोषखरणी सिया बहुउदगा घहुसेया बहुपुक्खला लद्धट्ठा पुण्डरीगिणी पासादिया दरिसणीया अभिरूवा पडिरूवा। પુડરીક રૂપક૩૫૯. ( સુધમાં સ્વામી બૂસ્વામીને કહે છે) - હે આયુશ્મન ! મેં સાંભળ્યું હતું તે ભગવતે એમ કહ્યું હતું “આ આહંત પ્રવચનમાં પુંડરીક” નામનું એક અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે કહ્યો છે -કહ૫ના કરે છે જેમ કે ઈ પુષ્કરિણું (કમળતલાવડી ) છે. તે ઘણું જ જલથી પરિપૂર્ણ છે, અને ઘણું કીચડવાળી પણ છે, ( અથવા ઘણાં હત ૫ હેવાથી તથા સ્વચ્છ જલ હોવાથી અત્યને ઉવેત છે. ) ઘણું પાણી હોવાથી અત્યંત ઊંડી છે અથવા ઘણા કમળાથી છવાયેલી છે. તે પુષ્કરિણી ( “કમળાવાળી” એવા ) નામને સાર્થક કરનારી અથવા ચચાથ નામવાળી અથવા જગતમાં પ્રતિષ્ઠા પામેલી છે. તે પ્રચુર પુંડરીકે ( રત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy