SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९६५-६७ सेना समीपवर्ती मार्ग गमन विधि निषेध चारित्राचार ५०३ अणियाट्ठाण मग्गेण गमण विहि-णिसेहो ફોજનો પડાવ હોય એવા માર્ગનાં ગમનનો વિધિ-નિષેધઃ ९६५. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइज्जमाणे ८१५.साधु साध्वी मे मया जी शामताडोय अंतरा से जवसाणि वा, सगडाणि वा, रहाणि वा, ત્યારે રસ્તામાં ઘઉં આદિ ધાન્યના ઢગલા અથવા सचक्काणि वा, परचक्काणि वा, सेणं वा विरूवरूवं ગાડીઓ, રથ હોય કે સ્વચક્ર-પરચક્ર ફોજનો પડાવ संणिविट्ठ पेहाए सति परक्कमे संजयामेव परक्कमेज्जा, આદિ હોય તેથી માર્ગ રોકાયેલો હોય તો બીજા णो उज्जुयं गच्छेज्जा । માર્ગેથી યતનાપૂર્વક જાય, પરંતુ સીધા દોષયુક્ત માર્ગે नाय. से णं से परो सेणागओ वदेज्जा-“आउसंतो ! एस અન્ય માર્ગ ન હોવાના કારણે બીજે માર્ગે જવું પડે णं समणे सेणाए अभिचारियं करेइ से णं बाहाए એવી સ્થિતિમાં સેનામાંથી કોઈ સૈનિક કહે, "હે गहाए आगसह ।" से णं परो बाहाहिं गहाय આયુષ્યમાન ! આ સાધુ આપણી સેનાનો ગુપ્ત ભેદ आगसेज्जा, तं णो सुमणे सिया णो दुम्मणे सिया, णो જાણી રહ્યો છે માટે એક તરફ ખેંચી હટાવી દો” અને उच्चावयं मणं णियच्छेज्जा, णो तेसिं बालाणं धाताए કોઈ હાથ પકડી ખસેડી મૂકે તો મુનિ પ્રસન્ન કે वहाए समुढेज्जा । अप्पुस्सुए-जाव-समाहिए । ततो અપ્રસન્ન ન થાય, રાગ-દ્વેષ ન કરે. તેને ઘાત संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । કરવાના સારા માઠા સંકલ્પ-વિકલ્પ ન કરે તથા ન એ -आ. सु. २, अ. ३, उ. २, सु. ५००-५०१ અજ્ઞાનીજનોને મારવા પીટવાનો પ્રયત્ન ન કરે, ન કોઈ પ્રકારનો પ્રતિશોધ કરે. પાવતુ પોતાના ચિત્તને સમાધિમાં મગ્ન રાખે ને એક ગામથી બીજે ગામ યતનાપૂર્વક વિચરે. सेण्ण सण्णिविढे खेते रयणीवसमाणस्स पायच्छित्त सुतं- सेनाथी न त्रामात पार्नु प्रायश्चित्त सत्र: ९६६. से गामस्स वा-जाव-रायहाणीए वा बहिया सेण्णं ८. आम यावत २४धानीनी बहार शत्रु सेनानी पाप सन्निविट्ठ पेहाए कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा જોઈ સાધુ કે સાધ્વીએ આહાર આદિ લેવા જતાં પાછુ तद्दिवसं भिक्खायरियाए गंत्रण पडिनियत्तए । नो से આવવું કહ્યું છે, પરંતુ બહાર રાત રહેવું કલ્પતું નથી. कप्पइ तं रयणिं तत्थेव उवाइणावेत्तए । जो खल निग्गंथो वा निग्गंथी वा तं रयणि तत्थेव જે સાધુ કે સાધ્વી (ગ્રામ યાવતુ રાજધાની બહાર) રાત્રે उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । રહે છે કે રાત રહેનારનું અનુમોદન કરે છે. से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासिय તેને જિનાજ્ઞા અને રાજઆજ્ઞાનું અતિક્રમણ કરવાથી परिहारट्ठाणं अणुग्घाइयं । ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) कप्प. उ. ३, सु. ३३ सावे छे. पाणाइ आइण्णेण मग्गेण गमणविहिणिसेहो - ®q-तुवाणा रस्ते ४पानी विधि-निषेध : ९६७. से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे, ८७.साधु अथवा साध्वी भेगमा भी गमता होय अंतरा से पाणाणि वा, बीयाणि वा, हरियाणि वा, ત્યારે માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય, સચિત્ત उदए वा, मट्टिया वा अविद्धत्था सति परक्कमे પાણી, સચિત્ત માટી હોય જેની યોનિ વિધ્વસ્ત ન થઈ संजयामेव परक्कमेज्जा णो उज्जयं गच्छेज्जा ततो હોય તો બીજો માર્ગ હોવા છતાં પણ તે સીધા संजयामेव गामाणुगाम दूइज्जेज्जा ।। (દોષવાળા) માર્ગથી ન જાય. એ પ્રમાણે યતનાપૂર્વક - आ. सु. २, अ. ३, उ. १, सु. ४७० ગ્રામનુગ્રામ વિચરણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy