SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ चरणानुयोग घृणित कुले भिक्षार्थ गमन प्रायश्चित्त सूत्र ११००-०४ दुगुंछियकुलेसु भिक्खा गमण पायच्छित्त सुत्तं : વૃશિત કુળોમાં ભિક્ષાર્થે જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૬૦૦, ને fકરવું નછિયભૂસુ સસ વાગાવ-સાફ ૧૧૦૦. જે ભિક્ષુ ધૃણિત કુળોમાં જઈને અશન યાવતુ वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । સ્વાદિમ લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ઉદ્ઘાતિ ચાતુર્માસિક પરિહારસ્થાન उग्धाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - ૩. ૨૬, મુ. ર૭ अगवसणीयकुलाई અગવેષણીય કુળ : ૨૦૦૧. જે વા, ઉમgી જા રે નાકું પૂળ રૂાડું ૧૧૦૧, સાધુ અથવા સાધ્વી એ કળોને જાણેજેવાં કે जाणेज्जा, तं जहा-खत्तियाण वा, राईण वा, कुराईण ક્ષત્રિયોનું કુળ, રાજાઓનું કુળ, દંડાશિક वा, रायपेसियाण वा, रायवंसट्ठियाण वा, अंतो वा, રાજાઓનું કુળ, રાજવંશીય નૃત્ય, રાજવંશીયા बाहिं वा, गच्छंताण वा, संणिविट्ठाण वा, સંબંધી ઈત્યાદિ કુળોનાં ઘરોમાં અંદર અથવા બહાર णिमंतेमाणाण वा, अणिमंतेमाणाण वा, असणं જતાં, ઊભેલા અથવા બેઠેલા, આમંત્રિત કરે અથવા वा-जाव-साइम वा अफासुय-जाव-णो ન કરે તો તેના ઘરે થી અશન યાવતુ સ્વાદિમ पडिग्गाहेज्जा । અપ્રાસુક જાણીને યાવતું મળવા છતાં પણ લેવા ન -ના, મુ. ૨ . ૨, ૩. ૨, સુ. ર૪૬ જોઈએ. णिसिद्ध कुलेसु गवेसणा णिसेहो : નિષિદ્ધ કુળમાં ગવેષણા નિષેધ : ११०२. पडिकुट्ठकुलं न पविसे, मामगं परिवज्जए।" ૧૧૦૨. લોક વિરુદ્ધ કુળમાં પ્રવેશ ન કરે, અને જ્યાં अचियत्तकुलं न पविसे, चियत्तं पविसे कुलं ।।। ગૃહસ્વામીની એમ કહે કે મારે ઘેર આવશો નહિ, -- સ. મ. ૧, ૩, ૪, ૫ ૭ એવા ઘરને છોડી દે. જે કુળમાં જવાથી મનુષ્યોને અપ્રીતિ થાય તેવા કુળમાં પ્રવેશ ન કરે. પરંતુ પ્રીતિકર કુળમાં જ પ્રવેશ કરે. णिसिद्धगिहे भिक्खा गमण पायच्छित्त सुत्तं : નિધિધ્ધ ઘરમાં ભિક્ષા લેવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર , ૨૨૦૩. 9 fમg Jાવરું પિવાય પડયા જીવિટ્ટે ૧૧૦૩. જે ભિક્ષુ ગાથાપતિ કુળમાં આહાર માટે પ્રવેશે તો पडियाइक्खित्ते समाणे दोच्चं पि-तमेव कुलं ગૃહસ્થના ના પાડવા છતાં બીજી વાર તે જ કુળમાં अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । પ્રવેશ કરે, (કરાવે) કે કરનારનું અનુમોદન કરે તો तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને ઉદ્ધાતિક માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -, ૩. , સુ. શરૂ આવે છે. भिक्खायरियाए उच्चारपासवण परिछावण विही : ११०४. गोयरग्गपविट्ठो उ, वच्चमुत्तं न धारए । ओगासं फासुयं नच्चा, अणुनविय वोसिरे ।। ૪. ઝ, ૧, ૩, ૬, II. ૨૬ ભિક્ષાચર્યામાં મળ-મૂત્રાદિ પરઠવાની વિધિ : ૧૧૦૪, ગોચરીએ ગયેલો મુનિ વડી નીતિને, લઘુનીતિને રોકે નહીં, પરંતુ પ્રાસક નિરવદ્ય જગ્યાને જાણીને ગૃહસ્થની આજ્ઞા લઈને તેનો ત્યાગ કરે. ૧, (ક) નિષિદ્ધ કુળોમાં નિત્યાદિ પિંડ દેવાવાળા કુળનો પણ નિષેધ છે.- જુઓ. નિત્યપિંડ દોષ (ખ) અપ્રીતિકર કુળથી ભક્ત- પાન આદિ ગ્રહણનો નિષેધ- જુઓ પ્રશ્ન વ્યાકરણ- તૃતીય સંવર દ્વાર સૂત્ર -૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy