SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र दुर्गम मार्गे भिक्षा गमन निषेध १०९७-९९ एवं मणुस्सं, आसं, हत्थिं सीहं, वग्धं, विगं, दीवियं, अच्छं, तरच्छं, परिसर, सियालं, विरालं, सुणयं, कोलसुणयं, कोकंतियं, चित्ताचेल्लडयं वियालं पडिपहे पेहाए, सति परिक्कमे संजयामेव परक्कमेज्जा, णो उज्जयं गच्छेज्जा । - आ. सु. २, अ. १, उ. ५, सु. ३५४ १०९७. साणं सूइयं गावं, दित्तं गोणं हयं गयं । संडिब्धं कलहं जुद्धं, दूरओ परिवज्जए ।। - दस. अ. ५, उ. १, गा. १२ खड्डाइजुतपहे गमण णिसेहो : १०९८. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तुकामे अंतरा से ओवाए खाणुं वा, कंटए वा, घसी वा, भिलुगा वा, विसमे वा, विज्जले वा परियावज्जेज्जा । सति परिक्कमे संजयामेव परक्कमेज्जा णो उज्जुयं । गच्छेज्जा 19 १. - आ. सु. २, अ. १, उ. ५, सु. ३५५ अदुगुछि कुलेसु भिक्खागमणविहाणं १०९९. से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे सेज्जाई पुण कुलाई जाणेज्जा, तं जहा १. उग्गकुलाणि वा, २. भोगकुलाणि वा, ३. राइण्णकुलाणि वा, ४. खत्तियकुलाणि वा, ५. इक्खागकुलाणि वा, ६. हरिवंसकुलाणि वा, ७. एसियकुलाणि वा, ८. वेसियकुलाणि वा, ९. गंडागकुलाणि वा, १०. कोट्टागकुलाणि वा, ११. गामरक्खकुलाणि वा, १२. बोक्कसालियकुलाणि वा, अण्णतरेसु वा तहप्पगारेसु अदुगुछिएसु अगरहियेसु असणं वा जाव - साइमं वा फासुयं एसणिज्जं ति मण्णमाणे लाभे संते पडिगाहेज्जा । - आ. सु. २, अ. १, उ. २, सु. ३३६ चारित्राचार ५५३ ४ रीते हुष्ट मनुष्य, अश्व, हाथी, सिंह, वाघ, छीपडसे, रीछ, तरस, सरल (अष्टापह), शियाण, बिलाडी, दूतरों, वराह, स्वर, सोंभी हे यित्त ચિલ્લકય (એક જાતનું જંગલી જાનવર) ઊભા જણાય તો બીજો રસ્તો હોય તો યતનાપૂર્વક તે માર્ગે જાય. સીધે રસ્તે ન જતાં બીજે રસ્તેથી જાય. ૧૦૯૭. જ્યાં કૂતરા, તાજી પ્રસુતિ પામેલી ગાય, મદોન્મત્ત બળદ, અશ્વ કે હાથી વગેરે હોય તથા બાળકોનું ક્રીડા સ્થાન કે કલહ અને યુધ્ધનું સ્થાન હોય તેવા સ્થાનને દૂરથી જ છોડી દેવું. ખાડાવાળા માર્ગમાં જવાનો નિષેધ : १०८८. साधु अथवा साध्वी गृहस्थनां धरमा भिक्षा सेवा तां मार्गमां वय्ये जाडा, हूंडा, डांटा, भीननी ઢળાવ, તીરાડ, વિષમતા અથવા કીચડ આદિ હોય તો તેવા માર્ગે નહિં ચાલતા બીજો માર્ગ હોય તો યતનાપૂર્વક તે માર્ગ ઉપર થઈને જાય. અધૃણિત કુળોમાં ગોચરી જવાનો વિધાન : ૧૦૯૯, સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશીને આ કુળો જાણે, જેમ કે १. अड्डु, २. लोगडुण, 3. श४न्यहुण, ४. क्षत्रियडुण, ५. दिवाण, 5. हरिवंशडुण, ७. गोपासण, ८. वैश्यड्डुण, ८. गंडाडुन ( नापितडुण), १०. अट्टागडुण (सुधारणा, ११. आभरक्षऽङ्गुण, १२. जो शाजीयडुण ( वाडरडुन) छे. तेवा तथा खेवी भतना जीभ પણ અતિરસ્કૃત, અનિંદિત કુળોમાં, જેનાં આચાર ઉત્તમ હોય અને જ્યાં જવાથી શાસનની લઘુતા ન દેખાય તેવા કુળોમાં) અશન યાવત્ સ્વાદિમ, પ્રાસુક તેમજ એષણીય આહાર જાણી ગ્રહણ કરે. ओवा विसमं खाणं, विज्जलं परिवज्जिए । संकमेण न गच्छेज्जा, विज्जमाणे परक्कमे । - दस. अ. ५, उ. १. गा. ४ तुम्हा तेण न गच्छेज्जा, संजए सुसमाहिए । सइ अन्नेण मग्गेण जयमेव परक्कमे ।। दस. अ. ५., उ. १, गा. ६ Jain Education International Private & www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy