SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ६५६ चरणानुयोग निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय . सूत्र १३५३-५५ अह भिक्खुणं पुत्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે - પ્રતિજ્ઞા. तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, છે યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા णिसीहियं वा चेतेज्जा । એક જ મકાનમાં રહેવું, શયા અથવા સ્વાધ્યાયાદિ -ઝ. હું. ૨, . ૨, ૩. ૨. . ૪૨૮ કરવા કલ્પતાં નથી. ૨૩૫ રૂ. માવતી નામને મુકયા મત, ઉમg ૨ ૧૩૫૩. કોઈ ગૃહસ્થ શૌચાચાર-પરાયણ (બાહ્ય શુદ્ધિનું असिणाणए मोयसमायारे से तग्गंधे दुग्गंधे પાલન કરનાર) હોય, અને સાધુ સ્નાનાદિ ત્યાગી पडिकूले पडिलोमे यावि भवति, હોય, તેમાં વળી કેટલાક સાધુ મોક પ્રતિમધારી પણ હોય, ગૃહસ્થને તેમના શરીર કે વસ્ત્રોમાંથી આવતી ગંધ દુર્ગધરૂપ લાગે અથવા પ્રતિકૂળ કે અપ્રિય પણ લાગે. जं पुव्वकम्मं तं पच्छाकम्म, जं पच्छाकम्मं तं માટે ગૃહસ્થ સાધુના કારણે પહેલાં કરવાનું કાર્ય पुव्वकम्म, પછી કરે અને પછી કરવાનું કાર્ય પહેલાં કરી લે, એમ કાર્યક્રમમાં પરિવર્તન કરે. ते भिक्खपडियाए वट्टमाणा करेज्जा वा णो वा વળી સાધુઓ માટે ભોજનાદિ કાર્ય વહેલું પતાવી દે करेज्जा । અથવા ન પણ કરે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે ... પ્રતિજ્ઞા तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, છે યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા णिसीहियं वा चेतेज्जा । એકજ મકાનમાં રહેવું, શય્યા અથવા સ્વાધ્યાયાદિ –આ. સુ. , ૨, ૨, ૩, ૨, . ૪ર૭ કરવા કલ્પતાં નથી. ૨૩૪, મલ્લુ વા, *gી વી એ નં ૬M વયે ૧૩૫૪. સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે जाणेज्जा-इह खलु गाहावती वा-जाव-कम्मकरीओ અહીં ગૃહસ્થ યાવત તેની કર્મચારિણીઓ પરસ્પર वा, अण्णमण्णस्स गातं तेल्लेण वा-जाव- તેલ યાવતુ માખણથી શરીરને માલિશ કરે છે, णवणीएण वा, अब्भंगेति वा, मक्खेति वा, णो અથવા લગાવે છે. તો પ્રાજ્ઞસાધુએ ત્યાં જવું-આવવું पण्णस्स णिक्खमण-पवेसाए-जाव-चिंताए, से થાવતુ ધર્મચિંતન કરવું યોગ્ય નથી. એમ જાણી एवं णच्चा तहप्पगारे उवस्सए णो ठाण वा, सेज्ज સાધુને એવા પ્રકારનાં ઉપાશ્રયમાં રહેવું, શય્યા અને वा, णिसीहियं वा चेतेज्जा । સ્વાધ્યાય આદિ કરવા ક૫તાં નથી. -- 3. કું. ૨, પૃ. ૨ ૩. ૩, ૪૬૦ સે મિg વ, ઉમરવા દેવા તે નં પUT વક્ષ ૧૩૫૫. સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કેનાણે ના – gશું જારાવતા વી-ગાવ અહીં ગૃહસ્થ યાવતુ કર્મચારિણી આદિ પરસ્પર कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सिणाणेण वा, સ્નાન, સુગંધિત પદાર્થ કલ્ક યાવતું પમ ચૂર્ણ આદિ कक्केण वा-जाव-पउमेण वा, आधसंति वा, લગાવે છે, મસળે છે, મસળીને મેલ ઉતારે છે, पधंसंति वा, उव्वलेंति वा, उवटेंति वा, णो વારંવાર ચોળે છે અથવા ચોળવાની કોઈ પ્રવૃત્તિ કરે पण्णस्स निक्खमण-पवेसाए-जाव-चिंताए, से एवं છે. ત્યાં પ્રાજ્ઞ સાધુ માટે જવું આવવું ફાવત ધર્મ णच्चा तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्ज वा, ચિંતન કરવું યોગ્ય નથી. બુદ્ધિમાન મુનિને એવા णिसीहियं वा चेतेज्जा । ઉપાશ્રયમાં નિવાસ શય્યા સ્વાધ્યાય આદિ કરવા -X. સુ. ૨, ૫, , ૩. ૨, . ૪૨ કલ્પતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy