SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १३५१-५२ निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय चारित्राचार "एरिसिया वा सा, णो वा एरिसिया” इति वा णं આવા આભૂષણ મારા ઘરે પણ હતા, મારી પુત્રી बूया, इति वा णं मणं साएज्जा । પણ આવી હતી. અથવા આવી નહોતી” તે આવા પ્રકારનાં ઉદ્દગાર કાઢી શકે છે અથવા મનોમન તેની અનુમોદના પણ કરી શકે છે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે સાધુઓનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે પ્રતિજ્ઞા तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, છે યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા णिसीहियं वा चेतेज्जा । એકજ મકાનમાં રહેવું, શય્યા અથવા સ્વાધ્યાયાદિ –આ. સં. ૨, ઝ, ૨, ૩, ૬, શું. ૪૨૪ કરવા કલ્પતા નથી. १३५१. आयाणमेयं भिक्खुस्स गाहावतीहिं सद्धि ૧૩પ૧, ગૃહસ્થ સાથે રહેવાથી સાધુને કર્મબંધન થાય છે संवसमाणस्स । જેમ કે - इह खलु गाहावतिणीओ, गाहावतिधूया ओ वा, તે સ્થાનમાં વસનાર ગૃહસ્થની પત્નીઓ, પુત્રીઓ, RITEાવતદાઓ , નાદાવતિ તીવ્ર વા. પુત્રવધૂઓ, ગૃહસ્થધાત્રિઓ, દાસીઓ અને गाहावतिदासीओ वा, गाहावतिकम्मकरीओ वा, ગૃહસ્થની કર્મચારિણીઓ રહે છે તેઓની સાથે तासिं च णं एवं वुत्तपुव्वं भवति પરસ્પર એવો વાર્તાલાપ પણ થવા સંભવ છે કે“जे इमे भवंति समणा भगवंतो सीलमंता, वयमंता, “આ શ્રમણ ભગવંત છે, તેઓ શીલવાન, गुणमंता, संजता, संवुडा, बंभयारी, उवरता मेहणातो વ્રતનિષ્ઠ, ગુણવાન, સંયમી, આશ્રવ નિરોધક, धम्मातो णो खलु एतेसि कप्पति मेहुणधम्म- બ્રહ્મચારી તથા મૈથુન કર્મથી સદા વિરફત હોય છે. परियारणाए आउट्टित्तए । તેઓને મૈથુન સેવનની અભિલાષા પણ કલ્પતી નથી.” जा य खलु एतेसिं सद्धिं मेहुणधम्मपरियारणाए પરંતુ જે સ્ત્રી આવા સંત સાથે કદાચ મૈથુન સેવે તો आउटेज्जा पुत्तं खलु सा लभेज्जा ओयस्सि તેને ઓજસ્વી, તેજસ્વી, યશસ્વી, સુંદર, तेयस्सि, वच्चस्सि, जसस्सि, संपरायियं, आलोय પ્રભાવશાળી, સંગ્રામમાં શૂરવીર તથા દર્શનીય પુત્રસિન્નેિ !” ની પ્રાપ્તિ થાય છે. एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म तासिं च णं આવા પ્રકારની વાતચીત સાંભળીને તે સ્ત્રીઓમાંથી अण्णतरी सड्ढी तं तवस्सि भिक्खुं मेहुणधम्म કોઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ જાય, અને परियारणाए आउट्टावेज्जा । મુનિને મૈથુન સેવન માટે પ્રલોભન આપી આકર્ષિત કરે એવો સંભવ છે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं માટે સાધનો આ પર્વોપદિષ્ટ આચાર છે - પ્રતિજ્ઞા तहप्पगारे सागारिए उवस्सए णो ठाण वा, सेज्जं છે યાવતુ ઉપદેશ દીધો છે કે ગૃહસ્થના સંસર્ગવાળા વા, સિદિ વ તૈના | એક જ મકાનમાં રહેવું, શય્યા અથવા સ્વાધ્યાયાદિ -બા. સુ. ૨, ૫. ૨, ૩, ૪, સુ. ૪ર૧ કરવાં કલ્પતા નથી. १३५२. आयाणमेयं भिक्खस्स गाहावतीहिं सद्धि ૧૩૫૨. ગૃહસ્થ સાથે રહેવાથી સાધુને કર્મ બંધન થાય છે, संवसमाणस्स । જેમ કે - इह खलु गाहावइस्स अप्पणो सयट्ठाए विरूवरूवे ગૃહસ્થ પોતા માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવ્યું भोयणजाते उवक्खडिते सिया, अह पच्छा હશે. તેમાં વળી પોતાની સાથે વસતા મુનિને દેખી भिक्खु पडियाए असणं वा-जाव-साइमं वा તેના માટે પણ વિવિધ પ્રકારનાં અશન યાવતુ સ્વાદ્ય उवक्खडेज्ज वा, उवकरेज्ज वा । આહાર પાણી બનાવશે ને લાવશે. तं च भिक्खू अभिकंखेज्जा भोत्तए वा, पायए वा, મુનિને તે અશનાદિને ખાવા-પીવાની ઈચ્છા થશે. वियट्टित्तए वा । ઉપરાંત એ આહારમાં આસક્ત થઈને ત્યાં રહેવાની કામના જાગશે અને સંયમ દૂષિત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy