SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १३५६-६० ૧૬. સે મિલ્લૂ વા, મિવવુળી વા છે જ્ગ પુળ ૩વસયં નાળેગ્ગા-સસારિયું, સખિય, સડયં, ખો पण्णस्स क्खिमणपवेसाए, णो पण्णस्स वायणपुच्छण-परियट्टणाऽणुप्पेह- धम्माणुयोगचिंताए । से एवं गच्चा तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं વા, સીહિય વા ચેતેખ્ખા | ૩. સુ. ર, અ. ૨, ૩. ૩, મુ. ૪ ૫૭ निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय રૂપ. સે મિલ્લૂ વા, મિવવુળી વા સે ાં પુળ ૩વસ્મયં जाणेज्जा - गाहावतिकुलस्स मज्झंमज्झेणं गंतुं वत्थए, पडिबद्धं वा णो पण्णस्स णिक्खमणपवेसाए - जाव - चिंताए से एवं तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा चेतेज्जा । --આ. સુ. ર્, અ. ૨, ૩. ૨, મુ. ૪૪૮ રૂપ૮. સે મિલ્લૂ વા, મધુળી વા સે î પુળ ૩વસ્મયં નાગેન્ગા-દ-વહુનાહાવતી વા-ગાવकम्मकरीओ वा अण्णमण्णस्स वा, उच्छोलेंति वा, पधोर्वेति वा सिंचंति वा, सिणावेंति वा, णो पण्णस्स निक्खमण पवेसाए - जाव- चिंताए, से एवं णच्चा तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । -આ. સુ. ર્, અ. ૨, ૩. ૩, સુ. ૪૧૨ રૂ૧. સે મિલ્લૂ વા, ખિવવુી વા છે ં મુળ ૩વસ્મયં जाणेज्जा - इह खलु गाहावती वा जाव - ઝમરીગોવા, ગિના વિત્તા, શિખા उवल्लीणा, मेहुणधम्मं विण्णवेंति, रहस्सियं वा मतं મંતેતિ, જો પામ્સ વિભ્રમ-વેસાદ્-ગાવचिंताए, से एवं णच्चा तहप्पगारे उवस्सए णो ठाणं વા, સેખ્ખું વા, બિસીદિય વા ચેતેષ્ના 1 મા. સુ. ૨, ૬. ૨, ૩. ૨, સુ. ૪૬ Jain Education International चारित्राचार ६५७ ૧૩૫૬. સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયને વિષે એવું સમજે કે-આ ગૃહસ્થના સંસર્ગવાળો છે, અગ્નિકાય, જલકાયથી યુક્ત છે. તેમાં પ્રજ્ઞાવાનું સાધુને નિષ્ક્રમણ, પ્રવેશ કરવો યોગ્ય નથી, તેમજ આવા પ્રકારનાં ઉપાશ્રયમાં વાચના પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્માનુયોગ ચિંતન આદિ માટે યોગ્ય નથી. એમ જાણી એવા ઉપાશ્રયમાં નિવાસ શય્યા આસન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથી. ૧૩૫૭.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયને વિષે એમ જાણે કેગૃહસ્થના ધ૨ વચ્ચેથી આવાગમન ક૨વાનો માર્ગ છે અને આવવા જવામાં પ્રતિબદ્ધ થાય છે. સ્વાધ્યાય આદિમાં વિધ્ન પડે છે, એવા ઉપાશ્રયમાં પ્રજ્ઞાવાન સાધુએ આવવું જવું યાવત્ ધર્મ ચિંતન કરવું યોગ્ય નથી. એવા ઉપાશ્રયમાં નિવાસ ક૨વો, શય્યા આસન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથી. ૧૩૫૮.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ આદિ પરસ્પર શીતલ જળથી કે ગરમ જળથી અધિક જળ લઈને કે જળ ઉછાળીને શરીર સારું કરે છે, એક બીજા ૫૨ સિંચન કરે છે, સ્નાન કરાવે છે તેવા ઉપાશ્રયમાં આવવું જવું યાવત્ ધર્મ ચિંતન કરવું યોગ્ય નથી, એવા ઉપાશ્રયમાં પ્રજ્ઞાવાન્ સાધુએ નિવાસ કરવો શય્યા-આશન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથી. ૧૩૫૯.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ આદિ નગ્ન થઈને રહેલ છે અથવા નગ્ન થઈને છૂપાયેલ છે. એકાન્તમાં મૈથુન સેવન કરે છે અથવા કોઈ ગુપ્ત મંત્રણા કરે છે તેવા ઉપાશ્રયમાં આવવું જવું યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી. એવા ઉપાશ્રયમાં નિવાસ કરવો શય્યા-આસન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથીં. ૬૬૦. મે મિલ્લૂ વા, મિવુળી વા સે ગં પુળ વસ્તયં - ૧૩૬૦, સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયને ચિત્રવાળા જાણે जाणेज्जा आइण्णं संलिक्खं णो पण्णस्स અને તે ચિત્રોમાં સ્ત્રી આદિ દેખીને પૂર્વે કરેલા निक्खमण-पवेसाए - जाव- चिंताए से एवं णच्चा વિષય-ભોગ ક્રીડાનું સ્મરણ થાય, એવા ઉપાશ્રયમાં तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा, નિર્ગમન-પ્રવેશ યાવત્ ધર્મચિંતન કરવું યોગ્ય નથી. णिसीहियं वा चेतेज्जा । એવા ઉપાશ્રયમાં પ્રજ્ઞાવાન મુનિએ નિવાસ ક૨વો શય્યા- આસન કે સ્વાધ્યાય કરવા કલ્પતાં નથી. આ. સુ. ૪, અ. ૨, ૩. ૨, ૬. ૪૬૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy