SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३९०-४०० ताणि उमाणि सुवय ! महब्वाई लोयहियसव्वसाई पांच संवरद्वार - प्ररूपण सुयसागर देखियाई तचसेजममहच्यवाई सीलगुणवरख्वयाई, सच्चज्जन्वयाह' रय - तिरिय- मणुय देवगड-विवज्जगाई सव्वजिण सासणगाई, कम्मरयविदारगाई, भवसविणासगाई, दुहसयविमोयणगाई सुहसयपवत्तणगाइ', कापुरिसदुरुतराई सप्पुरिसणीसेवियाई', निव्वाणगमण सम्मध्ययणग संवरदाराह पंच कहियाणि उ भगवया । -૧, ૩, ૨, બેં., મુ. ૪૦૦, વાવથા પંચષિ મુખ્વય-મા उसय विवित्त पुक्खलाइ कहिया, अरहंतसासणे समासे पंच संवरा, बिरथरेण उ पणवीसंति, समय-समय संबुडे, सयाजयण-घडण सुषिસુવિ सुद्धदंसणे एए अणुचरियसजते चरमसरीरधरे मविसतीति । -વ ૢ સુ. ૨, અ, ૬, સુ. ૮ Jain Education International चारित्राचार [ રશ્ શ્રી. સુધર્માસ્વામીએ પેાતાના અ`તેવાસી જમ્મૂસ્વામીને કહ્યું, હું સુરત! અર્થાત્ ઉત્તમ નાના પાક અને પાલક જમ્બુ ! જેનું વન ઉપર કરવામાં આવ્યુ છે એવાં તે મહાનતા સમસ્ત અત્રેનું કલ્યાણ કરનારાં છે. લેકનું સહિત કરનામાં છે. રક્ત (ગમ) રૂપી સાગરમાં તેનો ઉપદેશ કવામાં આવ્યો છે. એ તપ અને સમ રૂપ મહાવત છે. આ વતામાં શીલને, ઉત્તમ ગુણનો સમૂહ સન્નિહિત છે. સત્ય અને આજ વ-ઋજુતા-સરલતા નિષ્કપટના એમાં પ્રધાન છે. આ મહાબત નર:ગતિ, નિયતિ, મનુષ્યગતિ અને દેવગતિથી બચાવનાર છે. મુક્તિ પ્રદાતા છે, ) સમસ્ત જિને-તીથ ફરા દ્વારા આ સ’વરદ્વાર ઉદેિશ છે. આ સવશ્તાર કમર્પી ર૪નાં વિદારણ કરનાર અર્થાત્ ક્ષય કરનાર છે. તે વતા ભવરાત-વિનાશક છે અર્થાત જન્મ મરણના અંત કરનાર છે. સેંકડો દુ:ખાથી અચાવનાર છે. સેકડા સુખામાં પ્રવૃત્ત કરનાર છે. આ મહાવત કાચર પુરુષ માટે દુસ્તર છે, સત્પુરુષા દ્વારા સેવિત છે. આ ગાણમાં થા માટેનો માર્ગ છે. સ્વર્ગમાં પાંચાનામાં છે, આ પ્રકારે આ મહાવત રૂપ પાંચ સ’વરદ્વાર ભગવાન મહાવીરે કહ્યાં છે. ૪૦. હે સુરત ! એ પાંચ સવરૂપ મહાનતા સેકડે હેતુઓથી પુષ્કળ વિરતીણ છે. અરિહંત શાસનમાં એ સવાર સક્ષેપમાં પાંચ કહેવામાં આવ્યાં છે. વિસ્તારથી(પ્રત્યેકની પાંચ ભાવના હોવાથી) એના પચ્ચીસ પ્રકાર છે. જે સાધુ ઈ ચાંસમિતિ આદિ (પર્યાપ્ત પચ્ચીસ ભાવનાઓ) ચિત હોય છે, અથવા જ્ઞાન અને દનથી સહિત હાય છે, તથા શ્વાસ-સભર અને પ્રિય-સવથી સત્રુત્ત ય છે. જે પ્રાપ્ત સામ યોગનુ ચત્નપૂર્વક પાલન કરે છે, અને અપ્રાપ્ત સચમચાગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીક શ છે. સર્વથા વિશુદ્ધ શ્રદ્દાવાન હેાય છે, તે આ સ`વરાની આરાધના કરી અશરીરી (મુક્ત) થશે. (પૃ. ૨૧૨ નુ” શ્રી ચાલુ) (૪) સ્થા, અ. પ. ૩, ૨, સુ. ૪૧૮ તથા સમયમાં પાંચ સવરનાં નામ છે. પરંતુ તે સમ્યક્ત્વ વિરતિ, અક્ક્ષાય, અપ્રમાદ અને અયાગ છે. પાંચ નિર્જરા સ્થાન, પાંચ મહાવ્રત અથવા પાંચ સવયુક્ત, પાંચ અન્તગત વિકૃતિમાં સમાવિષ્ટ થઈ ન્વય છે. સંબર અને નિર્જરાની પરિભાષા પ્રમાણે પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ સવર પણ છે. અને નિ રાસ્થાન પણ છે. પ. સુ. ૨, અ-૧, સુ. ૧ ના પ્રારંભમાં અહિંસા આદિ પાંચ સવાનાં કેટલાંક વિશેષણ છે. તેમાં નરક આદિ ચાર ગતિઆનાં વિવજન અને નિર્વાંગુ તેમજ દેવગતિની પ્રાપ્તિ પાંચ સાની આરાધનાનું ફળ કહેવાય છે ત્યાં દેવગતિ બિઝન છે, તેમાં શબ દેવગનનુ વિજ્જન નિયંતિની અપેક્ષાએ પાંચ નિજારધાન શુભની નિર્જરા થવાથી શુભ મનુષ્યગતિ અથવા શુભ દેવગતિ દાતા છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy