SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ ८०७ चरणानुयोग अपरिग्रह महाव्रत - पंच भावना सूत्र (से य परिग्गहे चउव्विहे पण्णत्ते, तं जहा પરિગ્રહના ચાર પ્રકાર કયા છે. જેવા કે - १: दव्वओ २. खेत्तओ, ३. कालओ, ४. भावओ । १- द्रव्यथी, २- क्षेत्रथी, 3-3थी , ४-मारथी. १. दव्वओ सव्वदव्वेहिं, १- द्रव्यथा सर्व द्रव्य संबंधी, २. खेत्तओ सव्वलोएहिं, २.क्षेत्रथी सर्वसभा, ३. कालओ दिया वा राओ वा, 3- थी हिवसे अथवा रात्रे, ४. भावओ अप्पेग्घे वा महग्घे वा।) ૪- ભાવથી અલ્પ મૂલ્યવાળી કે બહુમૂલ્યવાળી વસ્તુ होय.) नेव सयं परिगहं परिगेण्हेज्जा, नेवऽन्नेहिं परिग्गहं કોઈપણ પરિગ્રહનું ગ્રહણ હું કરીશ નહિ, બીજા દ્વારા परिगेण्हावेज्जा, परिग्गहं परिगेण्हते वि अन्ने न પરિગ્રહનું ગ્રહણ કરાવીશ નહિ અને પરિગ્રહ ગ્રહણ समणुजाणेज्जो जावज्जीवाए तिविहं तिविहेणं मणेणं કરનારની અનુમોદના પણ કરીશ નહિ. જીવન પર્યત वायाए काएणं न करेमि न कारवेमि करतं पि अन्नं ऋए १२५, त्रए। योगथी भनथी, क्यनथी, याथीन समणुजाणामि । કરીશ નહિ, કરાવીશ નહિ અને કરનારનું અનુમોદન પણ કરીશ નહિ. तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं અંતે ! હું તેનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું, ગહ वोसिरामिरे કરું છું અને સ્વ આત્મા દ્વારા વ્યુત્સર્ગ કરું છું. पंचमे भन्ते ! महव्वए उवटिओमि सव्वाओ ભંતે ! પાંચમા મહાવ્રતમાં ઉપસ્થિત થાઉ છું, જેમાં परिग्गहाओ वेरमणं । સર્વ પરિગ્રહની વિરતિ હોય છે. दस. अ.. ४, सु. १५ अपरिग्गहमहव्वयस्स पंच भावणाओ - અપરિગ્રહ મહાતની પાંચ ભાવનાઓઃ ८०७. अहावरं पंचमं भन्ते ! महव्वयं सव्वं परिग्गरं ८०७.मत ! पांयम मानतम सर्वधरना परियडनो पच्चाइक्खामि । से अप्पं वा, बह वा, अणुं वा, ત્યાગ કરું છું. જે અલ્પ કે બહ હોય, સૂક્ષ્મ હોય કે थूलं वा चित्तमंतं वा, अचित्तमंतं वा, णेव सयं સ્થૂલ હોય, સચિત્ત કે અચિત્ત હોય- કોઈપણ પ્રકારના परिग्गहं गेण्हेज्जा, णेवऽण्णेणं परिग्गहं गेण्हावेज्जा, પરિગ્રહને સ્વયે ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા अण्णं वि परिग्गहं गेण्हतं न समणुजाणेज्जा કરાવીશ નહિ અને પરિગ્રહ ગ્રહણ કરનારની जावज्जीवाए तिविहं तिविहेणं मणसा वयसा कायसा અનુમોદના કરીશ નહિ. આ પ્રમાણે હું જીવન પર્યત तस्स भन्ते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं १६ १२५, त्राएर योगथी-मनधी, वयनथी, अयाथीवोसिरामि 3 પરિગ્રહથી નિવૃત્ત થાઉં છું. હે ભંતે ! તેનું પ્રતિક્રમણ કરું છું, ગહ કરું છું, આત્મ સાક્ષીએ પરિગ્રહનો व्युत्स रु. तस्सिमाओ पंच भावणाओ भवंति તે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ આ છેपढमा भावणा-सोइंदियसंजमो - પહેલી ભાવના- શ્રોત્રેન્દ્રિય સંયમ : १. तत्थिमा पढमा भावणा-सोततो णं जीवे તેમાં પ્રથમ ભાવના શ્રોત્ર (કાન)થી આ જીવ, મનોશ मुणुण्णामणुण्णाई सद्दाई सुणेति, मणुण्णामणुण्णेहिं અને અમનોજ્ઞ શબ્દ સાંભળે છે, પરંતુ તે મનોજ્ઞ અને सद्देहिं णो सज्जेज्जा, णो रज्जेज्जा. णो गिज्झेज्जा. અમનોજ્ઞ શબ્દમાં આસક્ત ન થાય, રાગભાવ ન કરે, णो बुज्झेज्जा णो अज्झोववज्जेज्जा, વૃદ્ધ ન બને, મોહિત ન થાય, તલ્લીન ન રહે તથા णो विणिघायमावज्जेज्जा । રાગદ્વેષ કરી પોતાના આત્મભાવને નષ્ટ ન કરે. सूय. सु. २, अ. १, सु. ६८५ धण-धन्न-पेसवग्गेसु, परिग्गह-विवज्जणा । सव्वारंभ-परिच्चाओ, निम्ममत्तं सुदुक्करं ।। - उत्त. अ.११, गा. ३० ३. दस-अ. ४, सु. १२ (५) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy