SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८०७ अपरिग्रह महाव्रत - द्वितीय भावना चारित्राचार ४२९ केवली बूया-निग्गंथे णं मणुण्णामणण्णेहिं सद्देहिं કેવળી ભગવાને કહ્યું છે- જે સાધુ મનોજ્ઞ-અમનોજ્ઞ सज्जमाणे-जाव-विणिधायमावज्जमाणे संतिभेदा શબ્દોમાં આસક્ત રહે છે યાવતું રાગદ્વેષ કરે છે તે संतिविभंगा संतिकेवलीपण्णत्ताओ धम्माओ भंसेज्जा । શાંતિરૂપ ચારિત્રનો ભંગ કરે છે, શાંતિરૂ૫ અપરિગ્રહ મહાવ્રતનો ભંગ કરે છે અને શાંતિરૂપ કેવળી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય છે. गाहा-ण सक्का ण सोउं, सद्दा सोत्तविसयमागया । ગાથાર્થ : કર્ણપટમાં પડતા શબ્દો સંભળાય નહિ તે राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। સંભવ નથી- તે તો સંભળાયા વિના રહે નહિ. પરંતુ મુનિ સંભળાયેલા શબ્દો પ્રત્યે રાગદ્વેષ ન કરે. सोततो जीवो मणुण्णामणुण्णाई सद्दाई सुणेति पढमा માટે જીવ કાન દ્વારા મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દ સાંભળે, ભાવળ | તેમાં રાગદ્વેષ ન કરે તે પહેલી ભાવના, बितिया भावणा-चक्खुरिदियसंजमो - બીજી ભાવના - ચક્ષુરિન્દ્રિય સંયમઃ २. अहावरा दोच्चा भावणा-चक्खूतो जीवो ચક્ષુ દ્વારા જીવ મનોજ્ઞ-અમનોશ સર્વ પ્રકારના રૂપોને मणुण्णामणुण्णाई रूवाई पासति, मणुण्णामणुण्णाई જુએ છે, પરંતુ સાધકે તે રૂપોમાં આસક્ત થવું ન रूवेहिं णो सज्जेज्जा-जाव-णो विणिघायमावज्जेज्जा । જોઈએ યાવતુ રાગદ્વેષ કરી પોતાના આત્મભાવનો નાશ ન કરવો જોઈએ. केवली बूया-निग्गंथे णं मणण्णामणण्णाई रूवेहिं सज्जमाणे-जाव-संति केवलीपण्णत्ताओ धम्माओ મન્ના | કેવળી ભગવાને કહ્યું છે - જે નિર્ગન્જ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોને જોઈ આસક્ત બને છે યાવતુ શાંતિરૂપ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. गाहा-ण सक्का रूवमदटुं, चक्खूविसयमागतं । राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। ગાથાર્થ : ચક્ષુ સમક્ષ આવેલું રૂપ ન જોવું તે શક્ય નથી, તે તો દેખાય જ છે. પરંતુ દેખાતા રૂપમાં સાધુ રાગદ્વેષનો પરિત્યાગ કરે. चक्खूतो जीवो मणुण्णामणुण्णाई रूवाई पासति त्ति दोच्चा भावणा । માટે નેત્રથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોને રાગદ્વેષ રહિતપણે જુએ છે તે બીજી ભાવના છે. ततिया भावणा-घाणिंदिय संजमो अहावरा तच्चा भावणा-घाणतो जीवो मणण्णामणुण्णाई गंधाई अग्घायंति मणण्णामणण्णेहिं गंधेहि णो सज्जेज्जा-जाव-णो विणिघायमावज्जेज्जा । ત્રીજી ભાવના - ધ્રાણેન્દ્રિય સંયમ : હવે ત્રીજી ભાવનામાં જીવ નાસિકા દ્વારા મનોજ્ઞઅમનોજ્ઞ ગંધ ગ્રહણ કરે છે, પરંતુ ભિક્ષુ મનોજ્ઞઅમનોજ્ઞ ગંધમાં આસકત ન થાય યાવતું રાગદ્વેષ કરીને પોતાના આત્મભાવનો નાશ ન કરે. केवली बूया-मणुण्णामणुण्णेहिं गंधेहिं सज्जमाणे -जाव-संति केवलीपण्णत्ताओ धम्माओ भसेज्जा । કેવલી ભગવાને કહ્યું છે - જે નિર્ચન્થ મનોજ્ઞ કે અમનોજ્ઞ ગંધમાં આસક્ત થાય છે પાવતુ તે શાંતિરૂપ કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. गाहा–ण सक्का ण गंधमग्घाउं, णासाविसयमागयं । राग-दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ।। ગાથાર્થ : ધ્રાણેન્દ્રિયનો વિષય થયેલ ગંધ ન સુંધાય એવો સંભવ નથી, પરંતુ તે ગંધમાં જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે ભિક્ષુ તેનો પરિત્યાગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy