SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ विनय : भेद-प्रभेद જ્ઞાનાવાર [ ૭૭ २. आसणाभिम्गहे इ वा, ३. आसणप्पदाणे इ वा, ૪. રાજા { ઘા, ૬. સમ્મા ફુવા, ૬. જિાવભે વા, ૭. મસ્જિદે ૬ વા, ૨ - આસનાભિચહ - ગુરુજન જ્યાં બેસવા ચાહે ત્યાં આસન રાખવું. ૩ – આસન-પ્રદાન - ગુરુજનેને બેસવા આસન પ્રદાન કરવું. ૮ – ગુરુજનેને સત્કા૨ કરે. ૫ - સન્માન કરવું. ૬ – યથાવિધિ વંદન-પ્રણામ કરવાં. ૭ - કઈ વાતને સ્વીકાર અથવા અસ્વીકાર તી વખતે હાથ જોડવા. ૮ – આવી રહેલા ગુરુજનેની સામે જવું. ૯ – બેઠેલા ગુરુજનેની સામે બેસી સેવા કરી, ૧૦ - જઈ રહેલા ગુરુજનેને પહેરમાડવા જવું. આ સુષા-વિનય છે. ૮. તરણ અyદvrat, ९. ठियस्स पज्जुवासणया, १०. गच्छंतस्स पडिसंसाहणया । से तं सुस्सूणाविणए । T-- જે સં થઇજારાશorforઇ? પ્ર. અનન્યાશાતના વિનય કેટલા પ્રકારના છે ? उ०-अणच्चासायणाविणए पणयालीसविहे पण्णत्ते, तं जहा ઉ. અનન્યાશાતના વિનયના ૪૫ પ્રકાર છે. તે આ પ્રમાણે છે १. अरहंताण अणच्चासायणया, २. अरहंतपण्णत्तस्स धम्मस्स ___अणच्चासायणया, ३. आयरियाणं अणच्चासायणया एवं, ४. उवज्झायाणं, ૧. r[, ६. कुलस्स ૭. , ૮. સંઘ, ૧. ાિજિળ, ૨૦, સમારત, ૧ - અહંત ભગવનની આશાતના કરવી નહી. અહ-પ્રાપ્ત - અરિહંત પ્રરૂપિત ધર્મની આશાતના કરવી નહીં. આચાર્યોની આશાતના કરવી નહી. ઉપાધ્યાયેની આશાતના કરવી નહી. ૫ – સ્થવિરેની આશાતના કરવી નહી. કુળની આશાતના કરવી નહીં. ગણની આશાતના કરવી નહીં. - સંઘની આશાતના કરવી નહી. ૯ – દિયાવાનની આશાતના કરવી નહી, ૧૦ - સાંભોગિક - જેની સાથે વંદના-ભજન-પાર પરિક વ્યવહાર હોય તે ગછના શ્રમણ અથવા સમાન આચારવાળા શ્રમણની આશાતના કર્થી નહી. ૧૧ - મતિ-જ્ઞાનની આશાતના કરવી નહીં', - Aત-નની આશાતના કરવી નહી. ૧૩ - અવધિ-જ્ઞાનની આશાતના કરવી નહીં', મનઃ૫ર્ચવ-જ્ઞાનની આશાતના કરવી નહી. - કેવળ-જ્ઞાનની આશાતના કરવી નહીં. ११. आभिणियोहियणाणस्स, १२. सुयणाणस्स, ૨૨. ગvria, १४. मणपज्जवणाणस्स, १५. केवलणोणस्स, १६-३० परसिं भत्तिबहुमाणे, ३१-४५ पासिं चेव चण्णसजलणया, से तं अणच्चासाणाविणए । એ પંદરનું ભકિતપૂર્વક બહુમાન કરવું. જેથી ત્રીસ પ્રકાર થાય છે. વળી તેમના સદભૂત ગુણાનું ઉકીર્તન કરવું. એ રીતે ત્રીસમાં પંદર વણ, સંવલનતા મેળવવાથી પીસ્તાલીસ પ્રકાર અનત્યાશાસનાવિન ના થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy