SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ ] चरणानुयोग विनय : भेद-प्रभेद सूत्र १५१-१५२ કરીને એ કલહના ક્ષમાપન અને ઉપશમન માટે સદા તત્પર રહેવું, , ભત! એવું શા માટે કરવું ? ઉ. કારણકે એમ કરવાથી સાધક વૈમનસ્ય થશે નહિ. પરસ્પર ભેદ થશે નહિ. કલહ, કષાય, હેસાસ થશે નહિ. તથા સાધર્મિક જન સંયમબહુલ, સંવર-અહુલ, સમાધિ-બહુલ અને અપ્રમત્ત થઈ સંયમ અને તપથી આમભાવના કરતા વિચરણ કરશે. આ ભારપ્રત્યારોહણતા-વિનય છે. રવિર ભગવંતાએ આને જ આઠ પ્રકારની ગણિસંપદા કહી છે. खमावणाए विउसमणत्ताए सया समिय अब्भुद्वित्ता भवइ, प०-कह णु भंते ! साहम्मिया? उ०-अप्पसहा, अप्पझंझा, अपपकलहा, अप्पकसाया, अप्पतुमंतुमा, संजमबहुला, संवरबहुला, समाहिबहुला, अप्पमत्ता, संजमेण तवसा अप्पाणं भावेमाणा-पंध चण विहरेज्जा। से त' भार-पच्चोरहणया । पसा खलु थेरेहि भगवंतेहिं अद्वविहा નિ-રંગા guત્તા / રસT..૪, સુ. ૨૦-૨ विणयस्स मेयप्पमेया-- १५२५०--से किं तं विणए ? उ०-अब्भुट्ठाणं अजलिकरणं,तहेवासणदायणं गुरुभत्तिभावसुस्सूसा, विणओ एस - વિદિયો . ૩૪. એ. ૨૦, . ૨૨ विणए सत्तविहे पण्णत्ते। तं जहा१.णाणविणए २. दसणविणए ३. चरित्तविणए ४.मणविणए ५. वइविणए ६. कायविणण ૭. ઢોવવિગg | વિનયના ભેદ-પ્રભેદ ૧૫. પ્ર. વિનય એટલે શું ? ઉ. અભ્યસ્થાન (ઊભા થવું), હાથ જોડવા, આસન આપવું, ગુરુજનેની ભક્તિ કરવી અને ભાવપૂર્વક શુશ્રષા કરવી તેને વિનય કહેવાય છે. વિનયના સાત પ્રકાર છે -- ૧ - જ્ઞાન-વિનય, ૨ - દર્શન-વિનય, ૩ - ચારિત્ર-વિનય, ૪ - મનોવિનય, ૫ - વચન-વિનય, ૬ - કાય-વિનય, ૭ - લેકપચારવિનય. v૦–% ૪ વિપ? ૩૦–Trairs f romત્તિ, સં =હા१. आभिणिबोहियणाणविणए २. सुयणाणविणए, ३. ओहिणाणविणए ४. मणपज्जवणाणविणए ५. केवलणाणવિખાણ 1 प०-से कि तं देसणविणए ? ૩૦૩vrfu૫ સુવિ v સં - १. सुस्सूसणाविणए। २. अणच्चासायणाविणए । – ઉર્વ સે શુકૂલvrrforg ? उ०-सुस्सूसाविणए अणेगविहेपण्णत्ते तं जहा પ્ર. જ્ઞાન વિનય શું છે ? ઉ. જ્ઞાન-વિનયના પાંચ ભેદ બતાવ્યા છે. જેવા કે, ૧ - આભિનિ બાધિક જ્ઞાન-વિજ્ઞાન વિનય, ૨ - શ્રતજ્ઞાન વિનાય, ૩ - અવધિજ્ઞાન વિનય, ૪ - મન પર્યાવજ્ઞાન વિનય ૫ – કેવળજ્ઞાન વિનય. એ જ્ઞાનની યથાર્થતા સ્વીકારી તે માટે વિનીત ભાવથી યથાશકિત પુરુષાર્થ અથવા પ્રયત્ન કર. પ્ર. દશન-વિનયના કેટલા પ્રકાર છે ? ઉ. દન-વિનયના બે પ્રકાર છે. જેવા કે, ૧- શુષા-વિનય, ૨ - અનાશાતના વિનય, 4. શુષા-વિનય કેટલા પ્રકારને છે ? ઉ. - શુષાવિનયના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧ – અશ્વત્થાન - ગુરુજનેઅથવા ગુણીજનેના આવવાથી એમને આદર કરવા માટે ઊભા થવું, ૨. અમુક ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy